ગુજરાતમાં જ્યાં લોકો આયુષ્માન કાર્ડ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે, ત્યાં ભરુચ જિલ્લાના Ankleshwarમાં કચરાના ઢગલામાંથી હજારો કાર્ડ મળી આવતાં...
દેશમાં 1.1 કરોડ સ્નાતકો બેરોજગાર અમદાવાદ, તા. 19 દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને ખાસ કરીને શિક્ષિત યુવાનો માટે...
ગાંધીનગર : ગુજરાતના વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ભરઉનાળે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ, કરા અને તેજ પવન...
ગાંધીનગર : રાજ્યમાં આગામી તા. ૨૧ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કૃષિ વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. હવામાન વિભાગ...
અમદાવાદ : નકલી નોટોના કારોબારમાં સંડોવાયેલી ગેંગની મહિલા સાગરીત અમદાવાદના વાડજ વિસ્તારની રહેવાસી છે, અને તેના લગ્ન સુરત ખાતે થયેલા છે. પ્રાથમિક...
અમદાવાદ, તા. 19 શ્રી કષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે આજે તા. ૧૯ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર...
અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ સાથે મહત્વપૂર્ણ ઓપન હાઉસ સત્રનું આયોજન કરવામાં આવ્યું...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉઘાડવામાં આવેલા નકલી નોટોના રેકેટમાં હવે તપાસ આગળ વધતાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પ્રાથમિક તપાસમાં...
અમદાવાદ: ગુજરાતમાં હાલ હવામાનમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. એક તરફ રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, જ્યારે બીજી તરફ...
ગાંધીનગર: રાજ્યમાં તા. ૨૧ અને ૨૨ માર્ચે “શ્રી અન્ન મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર-૨૦૨૬”નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી...