અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને ટ્રેનોના સમયપાલનમાં સુધારો લાવવાના હેતુથી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે....
અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ હેઠળ દોડતી કુલ 12 મહત્વપૂર્ણ ટ્રેનોમાં વધારાના 3-ટિયર એસી (3AC)...
UCC વિધેયક, ૨૦૨૬ વિધાનસભામાં રજૂ – લગ્ન, છૂટાછેડા વારસો અને લિવ-ઇન સંબંધો માટે એકરૂપ કાયદાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગાંધીનગર : રાજય સરકાર...
અમદાવાદ: અમદાવાદના અમરાઈવાડીમાંથી પકડાયેલી નકલી ચલણી નોટોના કૌભાંડ કેસમાં મામલે ક્રાઈમ બ્રાંચે યોગ ગુરુ પ્રદીપભાઈ દિલીપભાઈ જોટાંગીયા સહિત સાત આરોપીની ધરપકડ કરી...
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫ના ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ’ (GUJCTOC) માં મહત્વપૂર્ણ સુધારો કરવા માટે ‘ગુજરાત આતંકવાદ...
અમદાવાદ : રાજ્યભરના મહાનગરોમાં બે દિવસીય “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના...
ગુજરાતમાં જ્યાં લોકો આયુષ્માન કાર્ડ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે, ત્યાં ભરુચ જિલ્લાના Ankleshwarમાં કચરાના ઢગલામાંથી હજારો કાર્ડ મળી આવતાં...
દેશમાં 1.1 કરોડ સ્નાતકો બેરોજગાર અમદાવાદ, તા. 19 દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને ખાસ કરીને શિક્ષિત યુવાનો માટે...
ગાંધીનગર : ગુજરાતના વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ભરઉનાળે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ, કરા અને તેજ પવન...
ગાંધીનગર : રાજ્યમાં આગામી તા. ૨૧ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કૃષિ વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. હવામાન વિભાગ...