અરવલ્લી: અરવલ્લીના (Arvalli) કૃષ્ણાપુર નજીક ગમખ્વાર અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યા છે. જેમાં મા અંબાના (Ambaji) દર્શને જઈ રહેલા પદયાત્રીઓને (Pedestrians) કાર...
ગાંધીનગર: મુખ્યપ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાની (Fair) મુલાકાત લઈને અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવની પાજ અર્ચના કરી હતી. ખાસકરીને...
રાજકોટ: નવસારી(Navsari) બાદ હવે રાજકોટ(Rajkot)માં ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સવારનાં સમયે ધરા ધ્રુજી ઉઠી હતી....
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં ભાજપ (BJP) સરકાર સામે વિવિધ આંદોલનો ચાલી રહ્યાં છે, તેના કારણે સરકારની છબીને નુકસાન થાય તેવી સંભાવના...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા...
નડિયાદ(Nadiyad): અમદાવાદ નજીકના નડિયાદના એક ગણેશ મંડળમાં ઉત્સવ (GaneshUtsav) શોક સમાન બની ગયો હતો. ગણેશ ચતુર્થીના (GaneshChaturthi) દિવસે જ મંડપમાં તાડપત્રી બાંધતી...
ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Election) ટૂંક સમયમાં યોજાવાની છે. જેને લઈને રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ (Party) મેદાનમાં ઉતરી છે. ગુજરાતમાં ભાજપ (BJP)...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવા તૈયાર થયેલા અટલ ફૂટ બ્રિજનું તાજેતરમાં જ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં...
વડોદરા: પંચમહાલના (Panchmahal) લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજર્ષિ મુનિનું (Rajarshi Muni) 92 વર્ષની વયે નિધન (Death) થયું છે. વડોદરાની (Vadodara) ખાનગી હોસ્પિટલમાં તેમણે...
વડોદરા (Vadodara) : કોરોના (Corona) મહામારીના લીધે બે વર્ષ સુધી ઉત્સવોની (Festivals) ઉજવણી વિના વિતાવનાર ભક્તો (Devotees) આ વર્ષે ખૂબ જ ધામધૂમપૂર્વક...