ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા મોબાઈલ, કમ્પ્યુટર, મોબાઈલ એપ અથવા વોટ્સએપ...
નવી દિલ્હી: ભારતનાં (India) કેટલાંક મંદિરોમાં (Temple) ભક્તો તરફથી કંઈક ખાસ તેમજ કરોડો રૂપિયાની ભેટ ચઢાવવામાં આવતી હોય છે. જેમાં હિન્દુઓનાં પવિત્ર...
નવી દિલ્હી: કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથ (Badrinath) મંદિરમા (Temple) દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે મંદિર સમિતિએ એક...
ઉત્તરાખંડઃ જોશીમઠમાં(Joshimath) જમીન ધસી ગયા અને મકાનોની દિવાલોમાં તિરાડો (Cracks) પડી ગયાના સમાચાર બાદ હવે હાઈવે (Highway) પર તિરાડો જોવા મળી રહી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના જોશીમઠમાં જે પ્રકારે લોકોના ઘરોમાં તિરાડ પડી છે તેને લઇને ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના મામલે સરકાર એક્શનમાં આવી...
રુદ્રપ્રયાગ(Rudraprayag) : કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે (Badrinath Highway) ને જોડવા માટે બેલની ટેકરી પર 900 મીટરની ટનલ (Tunnel) બનાવવાનું કામ શરૂ થઈ...
ઉત્તરાખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ઉત્તરાખંડના (Uttarakhand) પ્રવાસે પહોંચ્યા છે. તેઓ સવારે સાડા આઠ વાગ્યે કેદારનાથ મંદિર (Kedarnath Temple) પહોંચ્યા હતા....
ઉત્તરાખંડઃ ઉત્તરાખંડ(Uttarakhand)માં વારંવાર ભૂસ્ખલન(Landslide) અને હિમસ્ખલન(Avalanche)ની ઘટનાઓ બની રહી છે. પરંતુ રાજ્યની કેદારનાથ(kedarnath) ખીણ(valley)માં છેલ્લા 10 દિવસમાં બે વખત પર્વત સરકવાની ઘટનાઓ...