રાજ્ય સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા વચ્ચે મોટું અપડેટ આવ્યું છે. આજે ગુરુવારે તા. 16 ઓક્ટોબરની બપોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
ગ્રામજનોને દિવાળીમાં ઘરે બેઠા તેલની રેલમછેલ થતા જે મળ્યું તે સાધનમાં ભરવા લાગ્યા ખેડા જિલ્લાના રાધવાણજ ગામ નજીક નેશનલ હાઇવે-47 પર આજે...
સ્વર્ગસ્થ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી વાય. પૂરન કુમારે આત્મહત્યાના થોડા સમય પહેલા વકીલો સાથે વાત કરી હતી. તેમના કોલ રેકોર્ડમાં આ...
દિવાળી ટાણે બાળકો સહિત અનેક બીમાર, પીળાશ પડતા પાણીની ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય; ગુસ્સે ભરાયેલા લોકોએ અધિકારીને ઘેરી વળી ઉગ્ર રજૂઆત કરી....
જૂનમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના પાઇલટ-ઇન-કમાન્ડ સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને આ અકસ્માતની નિષ્પક્ષ, પારદર્શક અને...
બહુજન સમાજ પાર્ટીએ બિહારની બધી 243 બેઠકો પર ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. 90 ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી...
બંધ પડેલા પ્રોજેક્ટ્સને પુનઃજીવિત કરાશે: PPP મોડલ અને ડ્રો સિસ્ટમથી પારદર્શક રીતે થશે ફાળવણી 3 મહિનામાં 3,500થી વધુ આવાસ તૈયાર કરાશે: VMCએ...
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે પૂર્ણ થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા...
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની અફવાઓ ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં સોનાક્ષી અને પતિ ઝહીરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું...
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે ,...
ઉત્તરાખંડમાં ધાર્મિક યાત્રાળુઓ માટે મોટી ખુશખબર છે. હવે કેદારનાથ ધામની મુશ્કેલ ચઢાણ યાત્રા વધુ સરળ બનવાની છે. સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનાવવાની...
સુરતમાં નવી ઉજાસ જેવી પહેલ “હિરાબાના નામે ખમકાર” અભિયાન દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓને શાળા ફી, પુસ્તકો અને યુનિફોર્મ માટે મદદ...
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ગણગણાટ છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહ્યો હતો. હવે મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આવતીકાલે તા....
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના કૈસરગંજ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી માનવભક્ષી વરુનો આતંક ફેલાયો હતો. આ વરુએ 37 દિવસમાં ચાર...
અમેરિકા દ્વારા ભારત પર વધારેલા ટેરિફને લઈને ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કહ્યું છે કે...
સંજયનો આજે મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ હતો. મનમાં થોડી ધકધક હતી અને થોડી ખુશી પણ હતી કે જો આ મોટી કંપનીની નોકરી મળી...
સુપ્રીમ કૉર્ટમાં વડા ન્યાયમૂર્તિ જસ્ટીસ ગવઈ પર કોઈક અવિચારી માણસે જૂતું ફેંક્યું. આપણે સહિષ્ણુતાનું કેટલું દેવાળું કાઢ્યું છે, એનું આનાથી વરવું ઉદાહરણ...
ભોજપુરી ફિલ્મ જગતના લોકપ્રિય ગાયક અને અભિનેતા ખેસારી લાલ યાદવની પત્ની ચંદા દેવી હવે રાજકારણમાં પગ મૂકવા જઈ રહી છે. તેમણે આરજેડી...
કહેવું કંઈક અને કરવું કંઈક એ મોટા ભાગની સરકારોની પ્રકૃતિ હોય છે. વિવિધ સરકારી કાયદા કે યોજનાઓમાં સૌથી છેતરામણો શબ્દ હોય છે...
મીડિયાને દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે. લોકશાહીનો ચોથા આધાર સ્તભનું કામ લોકશિક્ષણની ભૂમિકા ભજવાનુ છે. લોકોની સમસ્યા સરકાર સુધી પહોચાડવાનુ છે....
માણસ મનને હળવું કરવા શું શું કરે? યોગા, કસરત, મેડિટેશન, સંગીત સાંભળે, ગમતી રમત રમે કે ચલચિત્ર જોવે કાં તો પોતાને મન...
ગુજરાતમાં ફરી એક વખત મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને...
આપણાં તહેવારો અને ઉત્સવો ઉજવતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે, જ્યારે આપણે ઉત્સવ ઉજવવાના અતિ ઉત્સાહમાં હોઈએ છીએ ત્યારે આપણે...
આજકાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારની વૈભવી હોટલો તેમજ રેસ્ટોરન્ટ અને નાના મોટા ધાબાઓ પર છડેચોક મોટા પાયે નકલી પનીર ગ્રાહકોને જમણવારમાં પીરસવામાં...
હરિયાણામાં ભ્રષ્ટાચાર અને જાતિ ભેદભાવના આરોપો વચ્ચે બે પોલીસ અધિકારીઓની આત્મહત્યાઓની આસપાસનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. IPS અધિકારી વાય. પૂરણકુમારની...
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોનું મોત થયું છે. બાલોત્રા નજીક ટ્રેલર અને સ્કોર્પિયો વચ્ચે સામસામે અથડામણ થતાં કારમાં...
વડોદરા અને મધ્ય ગુજરાતમાંથી બે ધારાસભ્યોને તક મળવાની ચર્ચા વડોદરા શહેર-જિલ્લાના ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા રાજ્યમાં શુક્રવારે સંભવિત મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે રાજકીય...
વડોદરા મહાપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ 9 કામોની દરખાસ્ત રજૂ કરાઈ દક્ષિણ ઝોનમાં ફૂટપાથ-ડીવાઈડર કામના ઈજારાની મર્યાદા રૂ.5 થી વધારી રૂ.7 કરોડ કરવા...
હોળીની રાત્રે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગાંજાનો નશો કરીને રક્ષિતે કાર ઓવર સ્પીડમાં ચલાવી અકસ્માત કર્યો હતો વડોદરા તારીખ 15 વડોદરા શહેરના કારેલીબાગ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
રાજ્ય સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા વચ્ચે મોટું અપડેટ આવ્યું છે. આજે ગુરુવારે તા. 16 ઓક્ટોબરની બપોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને એક મહત્ત્વની બેઠક મળી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા હતા. હવે આવતીકાલે તા. 17 ઓક્ટોબરની સવારે 11.30 કલાકે નવા મંત્રી મંડળનો શપથવિધિ સમારોહ યોજાશે.
CM સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.

ચર્ચાઃ સૌરાષ્ટ્ર, દ.ગુજરાતને મળશે ડેપ્યુટી સીએમ
દરમિયાન જ્યારથી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા ચાલી છે ત્યારથી એવી અટકળો તેજ થઈ છે કે આ વખતે ડેપ્યુટી સીએમનું પદ દક્ષિણ ગુજરાત અથવા સૌરાષ્ટ્રને મળશે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત માહિતી બહાર આવી નથી.
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે
સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત ફર્યા છે.
સંઘવી-પાનશેરિયાને સરકારમાં પ્રમોશન મળે તેવી ચર્ચા
દરમિયાન સુરતના મજૂરાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને મંત્રી મંડળના વિસ્તારમાં પ્રમોશન મળે તેવી ચર્ચા છે. બંનેને કેબિનેટ મંત્રી બનાવાય તેવી અટકળો ચાલી રહી છે. બંનેની કામગીરીને જોતા તેમને કયા વિભાગો આપે છે તે અંગે અનેક અટકળો લાગી રહી છે.
મંત્રી મંડળનું કદ વધશે, 16ના બદલે 21 થશે તેવી ચર્ચા
રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર મંત્રીમંડળનું કદ વધી શકે છે. 14થી વધુ નવા ચહેરા ઉમેરાશે, જેમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને મળી શકે છે સ્થાન. બે એસટી, બે એસસી ચહેરાનો સમાવેશ થઈ શકે છે. 4 ઠાકોર-કોળી અને 1 બ્રાહ્મણને સમાવાશે. 2 ક્ષત્રિયોને પણ મળશે સ્થાન. અમદાવાદ અને ઉ.ગુજરાતમાંથી સીએમ અને 1 કેબિનેટ 2 રાજ્યમંત્રી બની શકે છે. દક્ષિણ ગુજરાતમાં 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે. સ્વર્ણિમ સંકુલ 1-2માં 12 ચેમ્બરો ખાલી કરાવાઈ છે.