મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં આવેલા બૈગુર ગામ પાસે નર્મદા પરિક્રમા માટે યાત્રાળુઓને લઈ જતી બસ પલટી જતાં અકસ્માતમાં એક મહિલાનું દુઃખદ મોત થયું...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજ રોજ તા. 31 ઓક્ટોબર શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પરના આક્ષેપોનો વળતો...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે (31 ઓક્ટોબર) મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે....
અમદાવાદમાં આજે એક ચોંકાવનારી ઘટના બની. આજે 31મી ઓક્ટોબરે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિ નિમિત્તે અહીં રાષ્ટ્રીય એકતા દિવસની...
મેલબોર્ન ખાતે રમાઈ રહેલી બીજી ટી-20 મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત...
ભારતના યુવા ઇનોવેટર અને IIT-BHUના વિદ્યાર્થી સ્પર્શ અગ્રવાલે ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે “લુના” નામનું વિશ્વનું પ્રથમ ભાવનાત્મક Voice-to-Voice...
શહેરમાં હાલમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પાંડેસરા ખાતે આવેલા જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક વખત મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે...
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પ્રસંગે આજ રોજ તા. 31 ઑક્ટોબર શુક્રવારે ગુજરાતના એકતા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી...
વડોદરામાં મકાન લેવાનું છે તેમ કહીને રૂપિયા 10 લાખની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાનો યુવતીના કાકાનો આક્ષેપ વડોદરા તારીખ 31મહારાષ્ટ્રના જલગાંવ...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ વડોદરા એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. તેમને અહીંથી વિદાય આપવામાં...
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન , મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા...
આજે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે આજે સવારે...
પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી*——-લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય...
( પ્રતિનિધી )વડોદરા,તા.31 વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર 48 જાંબુઆ બ્રિજ ઉપર બે આઇસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ગેસના બોટલ...
છેલ્લાં કેટલાંય સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ લાદેલા ગેરવ્યાજબી ટેરિફના લીધે બંને દેશોના સંબંધો બગડ્યા...
તમે જ્યારે તમારી ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે કોઈ કોફી હાઉસમાં જાઓ છો ત્યારે તમે ટેસ્ટી કોફીની મજા કેક, પેસ્ટ્રી કે કોઈ ડિઝર્ટની...
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુરુવારે સોના અને ચાંદીના ભાવ સીમિત દાયરામાં વેપાર થયો. મલ્ટી કોમોડિટી...
આપણને ઘણી વખત પીપળ કે વડના ઝાડ નીચે રઝળતી હાલતમાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ અને ફોટા જોવા મળતા હોય છે. સારા પ્રસંગો પર...
ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. 30 ઓક્ટોબર ગુરુવારના રોજ નવી...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAએ પોતાનો સંયુક્ત ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં રોજગાર, ઔદ્યોગિક વિકાસ અને મહિલાઓના સશક્તિકરણ પર ખાસ ધ્યાન આપવામાં...
વાયુ-પ્રદૂષણનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવાના હેતુથી મંગળવારે કૃત્રિમ વરસાદ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ૩.૨૧ કરોડ...
છેલ્લા કેટલાક સમયમાં ઓનલાઇન ડિલીવરી, એપ આધારિત ટેક્સી વગેરે સેવાઓનો ખૂબ વિકાસ થયો છે. આ સેવાઓને કારણે આજના ઝડપી યુગમાં ઘણી રાહત...
ભગવાનના પરમ ભક્ત વૃદ્ધ બા. જીવન આખું હરિસેવા કરી અને સતત પ્રભુનું નામસ્મરણ. તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે સ્વયં યમરાજ પોતે તેમના...
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં તા. 2 નવેમ્બરે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ રમાશે. જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા ટાઇટલ માટે ટક્કર...
સંસાધનો મર્યાદિત હોવાને કારણે એને ક્યાં અને કેવી રીતે વાપરવાં એ આર્થિક નીતિ ઘડતી વખતે હંમેશા એક પેચીદો પ્રશ્ન બની રહે છે....
આજના સમયની લોકશાહીમાં લોકોને દર પાંચ વર્ષે એક વાર મોકો આપવામાં આવે છે કે હવેનાં પાંચ વર્ષ તેમણે કોની ગુલામી કરવાની છે...
૩૧ ઓક્ટોબર એટલે સ્વતંત્ર સંગ્રામના લડવૈયા, દેશના પૂર્વ ગૃહપ્રધાન સરદાર પટેલ તેમને દેશી રજવાડાનું વિલીનીકરણ કર્યું હતું. એમનું શરીર લોખંડી નહીં પરંતુ...
રસ્તે તોપચી જેવા ગપ્પીદાસો બહુ મળે, કિન્તુ, સફેદ રંગની ગાંધીવાદી ટોપી અને ખાદીધારીઓ ગાયબ થયા છે. કપાસમાંથી બનેલું હાથવણાટનું કાપડ એટલે ખાદી ...
ભારતના દરેક પ્રદેશ દરેક રાજ્યમાંથી ત્યાંના રહેવાસીઓ સુરત રોજીરોટી માટે આવ્યા છે. ગામમાં લગ્ન હોય કે બીજા સામાજિક પ્રસંગ હોય વેકેશન હોય...
ગ્લોબલ વોર્મિંગ હાલ ચરમશીમાએ છે. આપણે ત્યાં સપ્ટેમ્બર મહિના પછી ચોમાસુ વિદાય થતુ હોય છે, પરંતુ હવે બદલાયેલી પેટેન્ટ પ્રમાણે દિવાળી પછી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં આવેલા બૈગુર ગામ પાસે નર્મદા પરિક્રમા માટે યાત્રાળુઓને લઈ જતી બસ પલટી જતાં અકસ્માતમાં એક મહિલાનું દુઃખદ મોત થયું જ્યારે અન્ય 55 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘાયલોમાંથી 15 લોકોને બરવાની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બાકીનાને ખેતિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ આ બસ ઇન્દોર અને ધાર જિલ્લાના કુલ 56 યાત્રાળુઓને લઈને પરિક્રમા માટે નીકળી હતી. આ અકસ્માત આજ રોજ તા. 31 ઓક્ટોબર શુક્રવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી.
બરવાનીના પોલીસ અધિક્ષક જગદીશ દાવરે માહિતી આપી કે બસ લપસી ગઈ અને ડિવાઇડર સાથે અથડાયા પછી અટકી ગઈ હતી. તેમણે વઘુમાં જણાવ્યું કે “ઘટનાસ્થળની નજીક એક ઊંડી ખાડી હતી અને જો બસ તેમાં પડી ગઈ હોત તો અકસ્માત વધુ ભયાનક હોત.”
અકસ્માત બાદ સ્થાનિક લોકો, સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ (SDERF) અને પોલીસ દળોએ મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બેથી ત્રણ કલાકની મહેનત પછી વાહનમાં ફસાયેલા બે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બસ ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે બસ પલટી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ પાનસેમલના ભાજપના ધારાસભ્ય શ્યામ બારડે ઘટનાસ્થળે પહોંચી ગયા અને મુખ્યમંત્રી મોહન યાદવને આ દુઃખદ ઘટના અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે સ્થાનિક સરપંચો અને ભાજપના કાર્યકરોએ બચાવ અને રાહત કામગીરીમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. મુખ્યમંત્રી મોહન યાદવે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલ યાત્રાળુઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે અધિકારીઓને સૂચના આપી છે.
નર્મદા પરિક્રમા યાત્રા હિંદુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે. જેમાં યાત્રાળુઓ નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા કરીને ભગવાન નર્મદાને નમન કરે છે.
આ દુર્ઘટનાએ યાત્રાળુઓમાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે. જ્યારે સ્થાનિક લોકો સતત મદદ માટે આગળ આવી રહ્યા છે.