અમદાવાદઃ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ ગુજરાતના અમદાવાદ પહોંચ્યો છે. લાડુના પ્રસાદીના ઘીમાં ગાય અને ડુક્કરની ચરબી મળવાના વિવાદમાં અમુલનું નામ...
બુટલેગર પ્રેમ પહેલવાની સહિત બેની ધરપકડ,રુ. 2.19 લાખનો મુદ્દામાલ કબજે પ્રતિનિધિ વડોદરા તા.21વડોદરાના વારસિયા વિસ્તારમાં ચાલતા દારૂના વેચાણ પર પીસીબીની ટીમે રેડ...
પ્રતિનિધિ વડોદરા તા.21ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સંચાલકને કાર રુ.9.25 લાખમાં વેચવાનું કહીને ભેજાબાજ એજન્ટે તેમની પાસેથી રુ.6.61 લાખ ખંખેરી લીધા હતા. સાત થી...
મુંબઈઃ મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાના મામલે તોફાન થયું છે. મુંબઈ મહાનગર કોર્પોરેશનની ટીમને લોકોએ ઘેરી લીધી હતી. વાહનોમાં તોડફોડ...
વડોદરામાં રોજ પડતા ભુવા કોઈક મોટો અકસ્માત સર્જી કોઈનું જીવન ટૂંક આવે એવી પરિસ્થિતિ હાલ વડોદરાની છે. રોજ પડતા નવા ભુવા વડોદરાના...
તિરુપતિઃ આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુમાં ઘીની ભેળસેળનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે એઆર ડેરીને...
વર્ષો થી પોતાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ અને વડોદરા મહાનગર પાલિકા વિવિધ વિભાગો માં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા રોજમદાર અને છૂટક...
ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર તા. 19 સપ્ટેમ્બર) થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે શરૂ થઈ...
સુરતઃ યુપીના કાનપુર બાદ હવે સુરતમાં ટ્રેનને ઉથલાવી પાડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. તોફાની તત્વોએ સુરતમાં કીમ-કોસંબાના રેલવે ટ્રેક પરથી 71 પેડ...
21 સપ્ટેમ્બર વિશ્વ કૃતજ્ઞતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.કૃતજ્ઞતા એટલે’થેંક્સ ગીવીંગ.’પશ્ચિમના દેશોમાં ‘થેંક્યુ અને સૉરી’ આ બે શબ્દોનો ઉપયોગ વારંવાર થાય છે.આ...
યુરોપના દેશોમાં હાલ ડીપેવિંગ નામની ઝૂંબેશ શરૂ થઈ છે. જેમાં લોકો પોતે જ રસ્તાની બાજુમાં લાગેલા પેવમેન્ટ, ટાઈલ્સ, બ્લોક વગેરે… કોંક્રીટ કે...
પ્રતિનિધિ વડોદરા તા.21તાજેતરમાં મધ્યપ્રદેશમાંથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આ દવાઓનું કનેક્શન પણ વડોદરા સુધી પહોંચ્યું હતું. જેથી મધ્યપ્રદેશ પોલીસ અને...
સુરતના ડિંડોલી અને પાંડેસરાના શ્રમિક વિસ્તારોમાં બોગસ ડોક્ટરો દવાખાનાં ખોલીને પ્રેક્ટીસ કરતા હોવાની માહિતી સ્પેશ્યલ ઓપરેશન ગૃપને મળતાં એસ.ઓ.જી.ની 15 ટીમો અને...
દેશમાં અનેક દવાઓ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારની આપેલી મંજૂરી કરતા વધારે ઉત્પાદન કરવું કે પછી તેની ગેરકાયદે વેચાણ...
દેશના રાજ્યોના નીચેના નોંધપાત્ર કાર્યો આવકાર્ય હોઈ અભિનંદનીય છે અને આવા કાર્યો અન્ય રાજ્યો માટે પ્રજાહિતમાં અનુકરણીય પણ છે. (1) ઉત્તર પ્રદેશની...
એક દિવસ નારદજી ભગવાન વિષ્ણુ પાસે ફરિયાદ લઈને ગયા.તેમણે ભગવાન નારાયણને નમન કરીને ફરિયાદના સૂરમાં કહ્યું, ‘ભગવન,આપ સૃષ્ટિના પાલનકર્તા છો પણ મને...
આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ ફરીથી રાજકારણનાં સોગઠા ફેક્યાં છે. જ્યારે તેમણે રાજકીય મેદાનમાં આગમન કર્યું ત્યારે રાજકીય નૈતિકતાના શપથ લીધા હતા. બાદ...
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનનાં ત્રણ વર્ષ પૂરાં કર્યાં છે. એમની સામે કોઈ ઉચાટ નથી. પણ પક્ષમાં ઘણો બધો ઉચાટ છે. ધારાસભ્યો...
રાજકીય આગેવાનો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવે તે સ્વાભાવિક છે પરંતુ જો ધાર્મિક બાબતોમાં આક્ષેપો કરવામાં આવે તો વિવાદ મોટો થઈ...
આખા ભારતમાં જેટલા દૂધનું અને ઘીનું ઉત્પાદન થાય છે તેના કરતાં વધુ તેનું વેચાણ થાય છે. બહુ સ્વાભાવિક છે કે બજારમાં મોટા...
વડોદરામાં સર્જાયેલા હરણી બોટ કાંડમાં હાઈકોર્ટ દ્વારા જવાબદાર ઠેરવવામાં આવ્યા બાદ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવનાર પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવની અરજી...
સુરત : સુરતમાં લૂમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ઠગો ભટકાઇ ગયા હતા. તેમા પાંચ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. એવું કહેવાય...
વલસાડ : વલસાડ તાલુકાના ઓવાડા ગામે ગણપતિ વિસર્જનમાં રસ્તા પર વાહનો મુકવા તેમજ ચૂંટણીની જૂની અદાવત રાખીને ગ્રામ પંચાયતના સભ્યએ એમના પરિવાર...
અમારી ટીમ દ્વારા સ્થળ પર ચકાસણીને કરાશે : જ્યોતિબેન પટેલ સોસાયટીના લોકો દ્વારા અન્ય સ્થળે પાર્કિંગ ખસેડવા વારંવાર કહેવા છતાં સંચાલકોના પેટનું...
દમણ : સંઘપ્રદેશ દમણનાં જામપોર બીચ પાસે દેશના સૌથી મોટા બનેલા પક્ષીઘરનું ઉપરાષ્ટ્રપતિએ શુક્રવારે વિધિવત ઉદ્દઘાટન કર્યું હતું. આશરે 3 હેક્ટરમાં 12...
દુષ્કર્મ કરાયું છે કે કેમ તે જાણવા માટે વધુ મેડિકલ રીપોર્ટની જોવાઈ રહેલી રાહ દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા પ્રાથમીક શાળામાંથી...
બ્રેકર બહાર કાઢતા 11 KV નો ઝાટકો લાગ્યો જીવલેણ ઇજાઓ સાથે કર્મચારીને સારવાર અર્થે ખસેડાયો વાઘોડિયા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની પેરિસરમાં...
વ્યારા: ડોલવણમાં પબજી ગેમ રમતા રમતા એક સગીરાએ હરિયાણાના સગીર સાથે મિત્રતા કેળવી પોતાની માતા સાથે તેને લેવા માટે હરિયાણા પહોંચી હતી....
દર્દીઓને સારવાર માટેના સાધન અમુક વેપારી પાસેથી ખરીદવા જણાવ્યું હોવાનો વિડિયો થયો વાયરલ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણના મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં...
આણંદમાં ગાંજાનું મસમોટું નેટવર્ક, સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને એસઓજીએ પકડી પાડ્યું ખાનગી બસનો ડ્રાઇવર મુસાફરો હેરફેર કરવાની સાથે મીરા દાતારથી ગાંજો...
તંત્ર સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા સજ્જ છે
H-1B વિઝા વિવાદ: અમેરિકન મજૂર વર્ગની લડત કે કોર્પોરેટ લોભ?
એઆઈનો અવિચારી ઉપયોગ
વર્તમાન અનુભૂતિ
અત્યંત ગરીબી નાબૂદ…” તંત્રીલેખ મિષે થોડું
નામ બદલવાથી રાષ્ટ્રનો વિકાસ થાય?
જૂની આયુર્વેદિક કહેવતો
સુરતીઓનું સ્વાદિષ્ટ ‘રતાળુ’
મનરેગામાં આપવામાં આવેલી રોજગારની ગેરન્ટી નવા સૂચિત કાયદામાં ખતમ થઈ જશે?
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
અમદાવાદઃ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ ગુજરાતના અમદાવાદ પહોંચ્યો છે. લાડુના પ્રસાદીના ઘીમાં ગાય અને ડુક્કરની ચરબી મળવાના વિવાદમાં અમુલનું નામ ઉછળતા આ વિવાદ ગુજરાત પહોંચ્યો છે. આ મામલે અમુલના કર્મચારી દ્વારા અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ખરેખર વાત એમ છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુએ એવો ઘટસ્ફોટ કર્યો કે જગન સરકારના કાર્યકાળમાં તિરુપતિ બાલાજી મંદીરની લાડુની પ્રસાદીમાં ભેળસેળ કરાઈ હતી. લેબોરેટરીના ટેસ્ટમાં એવો રિપોર્ટ બહાર આવ્યો હતો કે પ્રસાદીમાં જે લાડુ આપવામાં આવતો હતો તે લાડુમાં વપરાતા ઘીમાં ગાય અને ડુક્કરની ચરબી મળી આવી છે. આ મામલે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ છે અને આ કેસમાં સીબીઆઈને તપાસ સોંપવાની હિલચાલ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં થયેલા આ વિવાદની આગ ગુજરાત સુધી પહોંચી છે.
વાત જાણે એમ છે કે લાડુની પ્રસાદીમાં જે ઘી ઉપયોગમાં લેવાતું હતું તે અમુલ કંપની દ્વારા સપ્લાય કરાતું હોવાનું એક વ્યક્તિ દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેના પગલે આ સમગ્ર વિવાદમાં અમુલનું નામ ઉછળ્યું હતું. શુક્રવારે આ મામલે અમુલનું નામ બહાર આવતા અમુલ કંપનીમાં હડકંપ મચી ગયો હતો. દરમિયાન આજે શનિવારે તા. 21 સપ્ટેમ્બરના રોજ અમુલ કંપનીમાં નોકરી કરતા અને અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હેમંત ગાવનીએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક્સ પર પોસ્ટ મુકનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
અમુલ વિશે એક્સ પર શું પોસ્ટ છે?
હેમંત ગાવની 20 સપ્ટેમ્બરે દિલ્હીથી પરત અમદાવાદ આવ્યા ત્યારે તેમનું ધ્યાન એક્સની એક પોસ્ટ પર ગયું હતું, જેમાં અલગ અલગ એકાઉન્ટથી તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવામાં વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમુલનું છે તેવો ઉલ્લેખ કરાયો હતો. આ પોસ્ટના લીધે અમુલ સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. અમુલને બદનામ કરવાના ઈરાદે પોસ્ટ થઈ હોવાનું સ્પષ્ટ થતું હતું. આથી અફવા ફેલાવનાર વિરુદ્ધ હેમંત ગાવની દ્વારા ફરિયાદ દાખલ કરાવાઈ છે.
અમુલે કર્યો ખુલાસો
વિવાદમાં નામ ઉછળ્યા બાદ અમુલ કંપનીએ ખુલાસો કર્યો છે. કંપનીએ કહ્યું કે તેમની કંપની તરફથી તિરુમાલા તિરપુતિ દેવસ્થાનમમાં ક્યારેય ઘી સપ્લાય કરવામાં આવ્યું નથી. અમુલે કહ્યું કે, સોશિયલ મીડિયાની કેટલીક પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અમુલ કંપની દ્વારા તિરુમાલા તિરપુતિમાં ઘી સપ્લાય કરાતું હતું, પરંતુ અમે જણાવવા માગીએ છીએ કે અમે ક્યારેય તિરુપતિ મંદિરને અમુલ ઘી સપ્લાય કર્યું નથી. અમુલ ઘી અમારા અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટમાં દૂધમાંથી બનાવવામાં આવે છે, જે આઈએસઓ પ્રમાણિત છે. અમુલ ઘી ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ દૂધની ચરબીમાંથી બનાવવામાં આવે છે.