આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાને લઈને વિવાદ વધ્યો છે. રાજ્યના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આ કેસમાં આરોપીઓ...
તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી અને માછલીનું તેલ મળી આવતા વિવાદ દિલ્હી સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આંધ્ર પ્રદેશ સરકાર...
સુરતઃ શહેરમાં દારૂબંધી છે, પરંતુ દારૂના શોખીનો જાહેર રસ્તા પર કારમાં બેસી દારૂ પીતા પણ ગભરાતા નથી. આવી જ એક ઘટના શહેરના...
પ્રતિનિધિ વડોદરા તા.20વૃદ્ધ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્રની ચીલઝડપ કરનાર તથા ઘરફોડ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે...
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ મોટો ફેરફાર કર્યો છે. પીએફ ખાતાધારકો હવે 50 હજાર રૂપિયાના બદલે 1 લાખ રૂપિયા...
સુરતઃ હીરા ઉદ્યોગ મંદીના લીધે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ઘણા કારખાનામાં જન્માષ્ટમીમાં વેકેશન આપી દેવાયું હતું. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે...
ભાવિન મકવાણા એ ઇન્વેસ્ટ કરેલા રૂપિયા માંથી એક પણ રૂપિયો પરત નહીં કરતા ઠગાઈની ફરિયાદ સિક્યુરિટી પેટે આપેલા તેની માતાના છ ચેક...
સુરતઃ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. છાશવારે ગુંદાગર્દી, દાદાગીરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના ગુરુવારે રાત્રે સુરતના...
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણીનું સંકટ ઊભું થશે. શહેરના પૂર્વ વિસ્તારના મોટાભાગની પાણીની ટાંકીઓમાં પાણી નહિ પહોંચે. કારણ કે, આગામી...
નવી દિલ્હીઃ શુક્રવારે ધીમી શરૂઆત બાદ શેરબજારમાં તોફાની તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઉછળીને 84,200ની ઉપર ટ્રેડ કરી રહ્યો...
( પ્રતિનિધી ) વડોદરા, તા.20 વડોદરાના મકરપુરા વિસ્તારમાં પડેલા ભુવામાં એસટી બસ ફસાઈ ગઈ હતી. બસનું ટાયર ભુવામાં ફસાઈ જતા મુસાફરો ગભરાયા...
ચેન્નાઈઃ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના બીજા દિવસે આજે પહેલી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રન બનાવી ઓલઆઉટ થઈ...
વર્તમાન યુદ્ધો અણુબોમ્બ કે હાઈડ્રોજન બોમ્બ જેવાં મોટાં હથિયારો વડે નથી લડાઈ રહ્યાં પણ પેજર અને વોકી-ટોકી જેવાં નાનાં ઉપકરણો વડે લડાઈ...
નવસારી: નવસારી – બારડોલી રોડ પર નસીલપોર ગામ પાસે રોડ ક્રોસ કરતા દીપડાને કારે અડફેટે લીધો હતો. જેના પગલે દીપડો બેભાન થયો...
વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી જણાવે છે કે, વડોદરા શહેરમા પુર બાદ શહેરમા રોડ રસ્તાઅ પર પડેલા ખાડાઓના પુરાણની...
હથોડા: કઠવાડા ગામની ભાગોળેથી અંગત અદાવતે રોડ ઉપરથી પસાર થતા કીમના એક ઈસમનું કારમાં આવેલા ચાર જણા અપહરણ કરી ભાગી છૂટ્યાનો મેસેજ...
વ્યારા: કુકરમુંડામાં ગણેશ વિસર્જન વેળાએ બેન્ડ પાર્ટીમાં નાચવા ગયેલા યુવકને પકડી પોલીસ આઉટ પોસ્ટ પર લઈ ગઈ હતી અને માર મારી બીભત્સ...
ગાંધીનગર : ઉત્તર ગુજરાતના ખેતરોમાંથી કોલ સેન્ટર ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ કરીને સ્ટેટ મોનીટરિંગ સેલના તપાસનીશ અધિકારીઓની ટીમે એક ગઠિયાની ધરપકડ કરી લીધી...
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ જગન મોહન સરકાર પર તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો છે. ચંદ્રબાબુએ કહ્યું કે...
સભાખંડમાં મૂકેલ ઇમરજન્સી ફાયર એક્સ્ટિંગ્યુશર સિલિન્ડર અણીના સમયે જ ન નિકળ્યું પાલિકાના કર્મચારીઓ દ્વારા અન્ય જગ્યાએથી ફાયર એક્સ્ટિંગ્યુશર લાવી આગ લાગે તે...
અમેરિકાની એક કોર્ટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના દાવા પર ભારત સરકાર અને ઉચ્ચ અધિકારીઓને સમન્સ મોકલ્યા છે. પન્નુએ એક સિવિલ કેસમાં...
સુરતઃ રાજકોટમાં બનેલી આગજનીની ઘટના બાદ સરકાર દ્વારા નિયમો કડક બનાવાયા છે. વળી, હવે જાહેર આયોજન કરનારા આયોજકો પણ સતર્ક થયા છે,...
ઉત્તર પ્રદેશના રામપુરમાં નૈની દૂન એક્સપ્રેસ (12091)ને પાટા પર લોખંડનો પોલ મૂકીને ઉથલાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ લોકો પાયલોટે ઈમરજન્સી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેમણે ગુરુવારે શ્રીનગર અને કટરામાં રેલીઓ યોજી. પીએમ મોદીએ કટરા...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે આપેલા નિવેદન બદલ કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રાહુલ ગાંધીએ તેમના...
નવી દિલ્હીઃ ટેક્સ સિસ્ટમને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. નાણા મંત્રાલય નવી આવકવેરા પ્રણાલી પર કામ કરી રહ્યું છે. સરકારનો...
પેજર અને ઈલેક્ટ્રોનિક સાધનોને બ્લાસ્ટ કરીને લેબનોનમાં કથિત રીતે હોબાળો મચાવ્યા બાદ હવે ઈઝરાયેલી સેનાએ ગઈકાલે રાત્રે મોટો હવાઈ હુમલો કર્યો છે....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં કહ્યું, ‘અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું. ભાજપ જ...
પ્રતિનિધિ વડોદરા તા 19 પોલીસ પ્રજાની કહેવાય છે પરંતુ પોલીસ કર્મચારીનો એક યુવકને માર મારી દાદાગીરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો...
સુરતઃ શહેરમાં વધુ એક માસૂમ બાળકી હવસખોરનો શિકાર બનાવી છે. પિતાના મોટા ભાઈએ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનીખેજ મામલો...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાને લઈને વિવાદ વધ્યો છે. રાજ્યના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આ કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ચંદ્રબાબુ નાયડુનું રાજીનામું માંગ્યું છે.
#WATCH | On Tirupati Prasadam row, Congress leader Rashid Alvi says, "…Today, the Andhra Pradesh government & BJP are together. BJP does not have any interest in beef or Dharma. BJP plays with the feelings of the people. If beef grease is used at such a pious place to make… pic.twitter.com/MvAjBtWlBD
— ANI (@ANI) September 20, 2024
તિરુપતિ મંદિરના પ્રસાદમ વિવાદ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યું છે કે તિરુપતિ આસ્થાનું સ્થાન છે અને જો આવી વસ્તુઓ થઈ રહી છે તો તે આસ્થા સાથે રમત સિવાય કંઈ નથી. રાશિદ અલ્વીએ વધુમાં કહ્યું કે ભાજપને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારમાં આવું ન થઈ શકે.
સમગ્ર વિવાદ પર કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે આજે આંધ્રપ્રદેશ સરકાર અને ભાજપ સાથે છે. ભાજપને ગૌમાંસ કે ધર્મમાં કોઈ રસ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ લોકોની ભાવનાઓ સાથે રમે છે. રાશિદે કહ્યું કે જો આવા પવિત્ર સ્થાન પર લાડુ બનાવવા માટે બીફ ગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે તો હું કહીશ કે પીએમ મોદી અને મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે. પીએમ અને સીએમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.
પવન કલ્યાણે આ માંગણી કરી
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે આ સમગ્ર વિવાદ પર કહ્યું કે તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી (માછલીનું તેલ, ડુક્કરની ચરબી અને બીફ ફેટ) ભેળવવામાં આવતા હોવાના મુદ્દે અમે બધા પરેશાન છીએ. પવન કલ્યાણે વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતભરના મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે રાષ્ટ્રીય સ્તરે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચના કરવામાં આવે.