દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા....
કવાંટ : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામે ડોન બોસ્કો શાળામાં તમામ ધર્મના બાળકો અભ્યાસ કરે છે આજરોજ શાળાના સંચાલકો દ્વારા શાળામાં આનંદ મેળાનું...
છેલ્લાં કેટલાંક દિવસમાં અલગ અલગ ઠેકાણેથી એમોનિયમ નાઈટ્રેટ અને વિસ્ફોટકો સાથે ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓ રામ મંદિર અને...
ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ટીમ ઈન્ડિયાનો માર્ગ હવે ડોમેસ્ટિક મેચો પરથી થઈને પસાર...
૨૦૧૪માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેણે દાવો કર્યો હતો કે યુપીએના રાજમાં આતંકવાદીઓ છેક મુંબઈ અને દિલ્હી જેવાં...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટને હવે 36 કલાકથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તપાસ એજન્સીઓ હજુ કેટલાંસ પ્રશ્નોના...
રાજકીય દાનના બહાને બ્લેક મનીને વ્હાઈટમાં ફેરવાતા હોવાની આશંકાને પગલે આવકવેરા વિભાગ દ્વારા ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરા પર...
ગુજરાતના ભરૂચ જિલ્લાના સાઇખા GIDC માં મંગળવારે મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટથી હાહાકાર મચી ગયો. વિશાલ ફાર્મા કેમિકલ કંપનીના બોઇલરમાં...
સોમવારે તા. 10 નવેમ્બરની સાંજે 6:52 વાગ્યે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી વિસ્ફોટના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી...
જ્યોર્જિયામાં તુર્કી વાયુસેનાનું કાર્ગો વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોતની આશંકા છે. તુર્કીની રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે...
ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણકારો બિન્દાસ રોકાણ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષના આ ટ્રેન્ડમાં જંગી પ્રમાણમાં વિદેશી મૂડી ભારતીય બેન્કોમાં ઇન્વેસ્ટ થઈ...
બોટ (boAt)બજારમાં એવી ઘણી ઉત્કૃષ્ટ બ્રાન્ડ્સ છે કે જે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો જેવા કે હેડફોન્સ, ઈયરફોન્સ, સ્પીકર્સ, ટ્રાવેલ ચાર્જર અને પ્રીમિયમ કેબલ્સ ઓફર...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે...
નાનપણમાં અંગ્રેજીમાં એક પાઠ આવતો હતો. કદાચ કોઈ અંગ્રેજી લેખિકાનો લખેલો નિબંધ હતો. તેમાં જણાવવામાં આવેલું કે ભારતના લોકો, ખાસ કરીને હિન્દુ...
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડતાં ગઈ કાલે તા.11 નવેમ્બર મંગળવારે મોડી રાત્રે તેમને મુંબઈની ક્રિટિકેર એશિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
અમને ચોમાસામાંય પીવાના પાણીની તકલીફ પડે ને શિયાળો ઉતરતા અમારૂ તળાવ સુકાય ત્યારેય પીવાના પાણીની જબ્બર તકલીફ પડે.” આદિવાસી વિસ્તારમાં ઉનાળામાં પાણીની...
તમે ક્યારેય વિચાર્યું છે કે AI માણસની કેટલી નોકરીઓ ખાઈ જશે?તમે આંકડો જાણીને ચોંકી જશો. AIના કારણે આગામી સમયમાં 30 કરોડ નોકરીઓ...
ધનતેરસને દિવસે નવું ઝાડુ લેવાનું, નાનકડું ઝાડુ પૂજામાં મુકવાનું આ બધા માન્યતા અને પરંપરાનું ઘણા ઘરોમાં પાલન થાય છે. પૂજા પણ પોતાના...
ભારત સરકારે આઝાદીના અમૃત વર્ષે નવી શૌક્ષણિક નિતિને સાંકળી શાળા-મહાશાળામાં ભણતર માટે આધારભૂત બદલાવની જાહેરાત કરી છે. બાળ કેળવણીકાર ગીજુભાઈ જેને યુનિવર્સિટી...
ન્યૂયોર્ક શહેર વૈશ્વિક સંપત્તિનું પ્રતિક છે. તેનું વાર્ષિક બજેટ હાલમાં 115 અબજ ડોલર છે – જે નોર્વે, આયર્લેન્ડ અને પોર્ટુગલના બજેટની બરાબર...
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી...
ચિંતા અને ચિંતનમાં ઘણો તફાવત છે. ચિંતા એટલે સામાજીક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાહિત્યિક બાબતો વિશે ચિંતા કરવી. જ્યારે ચિંતન એટલે કોઇપણ બાબતો,...
ટેરિફ એ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બહુ પ્રિય શબ્દ છે. તેમણે અનેક દેશો પર એક યા બીજા બહાને આકરા ટેરિફ એટલે કે...
ગુજરાતીમાં કહેવત છે કે, “અતિથિ દેવો ભવ:” પરંતુ જો કોઈવાર અણધાર્યો અજાણ્યો મહેમાન ઘરે આવી પડે તો પરિવારની કેવી હાલત થાય છે....
મોજ, મસ્તી, મઝા એ બધું આ જિંદગીમાં જ છે. જિંદગી ઉત્સવ અને મૃત્યુ મહોત્સવ! આ જીવન પછી કાંઇ જ નથી. (બીજાના લાભાર્થે...
જેમણે દેશના રાજકારણનો ઊંડો અભ્યાસ હશે તેમણે અવલોકન કર્યું જ હશે કે, ભાજપે દેશમાંથી પ્રાદેશિક પક્ષોને ઠેકાણે પાડી દીધા છે. છતાંય આ...
ગુજરાતમિત્ર અખબારમાં પ્રસિધ્ધ થયેલા સમાચારમાં તા- 1લી ડિસેમ્બરથી સુરત બેંગકોંક ફલાઈટ ડેઈલી શરૂ થવાની છે. ઘણું સારુ કહેવાય. સુરત ઈન્ટરનેશન્લ એરપોર્ટ પરથી...
Anastomosing Hemangioma of Nasal Septum – *ભારતમાં કદાચ પ્રથમવાર અને વિશ્વમાં નોંધાયેલ માત્ર બીજો કેસ* ” *ડૉ. હિમાંશુ ઠક્કર ની સિદ્ધિ* રાજકોટ...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રહેવાસીઓ માટે ખરાબ સમાચાર છે કારણ કે શહેરની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. મંગળવારે હવાની ગુણવત્તા સરેરાશ AQI...
( પ્રતિનિધિ )વડોદરા,તા.11 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્મા વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રેલી...
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા. તેઓ એરપોર્ટથી સીધા હોસ્પિટલ ગયા. દિલ્હી વિસ્ફોટમાં ઘાયલોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હી વિસ્ફોટો પછી ભૂટાનથી પોતાના પહેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને ચેતવણી આપી કે વિસ્ફોટો માટે જવાબદાર તમામ લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
સોમવાર 10 નવેમ્બરની સાંજે રાષ્ટ્રીય રાજધાની લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક ખતરનાક કાર બોમ્બ વિસ્ફોટથી હચમચી ઉઠી હતી. આ ઘટનાથી સમગ્ર દેશમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંગળવારે ભૂટાનના થિમ્પુમાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દિલ્હી વિસ્ફોટો પાછળના કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.”
વડા પ્રધાન મોદી રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં હાજરી આપવા માટે પડોશી દેશની બે દિવસીય મુલાકાત પર થિમ્પુમાં હતા.