મિત્ર બની બોલાવી માછણ નદી કિનારે લઈ જઈ લૂંટના ઇરાદે નિર્દય હત્યા ભજન માટે નીકળેલા પૂજારીનો બીજા દિવસે લોહીલુહાણ મૃતદેહ મળતા ચકચાર...
મોહમ્મદ યુનુસના કાર્યકાળ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ફરી ઉષ્મા જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળ પોલીસે બાંગ્લાદેશી યુવા કાર્યકર્તા શરીફ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.15 વડોદરા શહેરમા લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે. રવિવારે મહત્તમ તાપમાન 36.5 ટકા અને લઘુત્તમ તાપમાન 21.2 ટકા સાથે...
( પ્રતિનિધિ )વડોદરા,તા.15 નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ આગામી નાણાકીય વર્ષ માટે ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં વધારો કર્યો છે. હવેથી નોન...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે, પરંતુ હવે હવામાનમાં અચાનક બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. India...
જૂન 2025માં અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને લઈને હવે એક નવો અને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 260થી વધુ લોકોના...
ચૂંટણી પંચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. એપ્રિલમાં બધા રાજ્યોમાં મતદાન થશે. આ ઉપરાંત છ...
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ વૈશ્વિક સહયોગ મેળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અત્યાર સુધી મોટા દેશોની પ્રતિક્રિયા સાવચેત અને મર્યાદિત રહી...
પાકિસ્તાનના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. લગભગ બે દાયકા સુધી પાકિસ્તાન ક્રિકેટની સેવા કરનારા...
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં પણ...
આજે અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો 16મો દિવસ છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આજે કહ્યું કે જો યુદ્ધના અંતની નક્કર ગેરંટી મળે છે તો...
મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે સુરત શહેરના ઉદ્યોગો અને શ્રમિકોના રોજિંદા જીવન પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને વીવિંગ...
ચૂંટણી પંચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 2026 માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. કેરળ અને આસામની બધી બેઠકો...
બોલિવૂડના જાણીતા રેપર Badshah હાલ તેમના નવા ગીત ટટીરી’ને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. ગીત રિલીઝ થયા પછી તેની સામગ્રી અને રજૂઆતને...
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી પાનની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડી પ્રતિબંધિત સ્મોકિંગ સામાન વેચતા એક શખ્સને...
ગેસની અછતે હજારો પરિવારોની રોજીરોટી પર સર્જ્યું સંકટ ગેસ વગર ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડતા ગ્રાહકોને ભોજન માટે કલાકોનું વેઈટિંગ; વેપારીઓ...
કોર્પોરેશનની મિલીભગતનો આક્ષેપ: ગીત બંગલોઝના રહીશોએ કમલા નગર પાસે રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા...
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી વધતી ગુનાખોરીને કારણે ચર્ચામાં આવી રહ્યું છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે વધુ એક...
નેપાળના ગોરખા જિલ્લામાં શનિવારે સાંજે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા સાત ભારતીય યાત્રાળુઓના મોત...
લંડનમાં ‘હલાલ મીટ’ને લઈને ઉભેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. લંડન સ્થિત ભારતીય રેસ્ટોરન્ટના માલિક Harman Singh Kapoorને પોલીસ દ્વારા થોડા...
ભારતીય ક્રિકેટના ખેલાડીઓ અને યોગદાનકારોને સન્માન આપવા માટે Board of Control for Cricket in India (BCCI) આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત ‘નમન એવોર્ડ્સ...
શહેરના છાણી વિસ્તારમાં સ્પીડ બ્રેકર પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારી; અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, ફતેગંજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ વડોદરા:...
Narendra Modi આજે MY Bharat Budget Quest 2026ના વિજેતાઓ સાથે કરશે સંવાદ, 12 લાખથી વધુ યુવાનો જોડાયા દેશના યુવાનોને નીતિ નિર્માણ અને...
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે ભારતીય એરલાઇન સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે. ભારતની મુખ્ય એરલાઇન કંપનીઓ Air India...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય રમતજગત પર પણ અસર પડી છે. મોટર સ્પોર્ટ્સની સર્વોચ્ચ સંસ્થા Fédération Internationale de l’Automobile (FIA)...
Benjamin Netanyahuની હત્યાની અફવાઓ વચ્ચે Islamic Revolutionary Guard Corps (IRGC)એ કડક નિવેદન આપતાં કહ્યું છે કે તેઓ ઇઝરાયલના વડાપ્રધાનને “પીછો કરીને મારી...
રણબીર-રાહા સાથે વેકેશન, જાણો માસાઈ મારામાં થયેલી સરપ્રાઈઝ પ્રપોઝલની રોમેન્ટિક કહાની બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી Alia Bhatt આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી...
મધ્યપૂર્વમાં ચાલી રહેલા અમેરિકા-ઈરાન-ઇઝરાઇલ તણાવ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. Central Board of Secondary Education (CBSE) એ રવિવારે જાહેરાત...
એક આતંકી ઠાર, બુછારમાં ‘ઓપરેશન DIGGI-2’ ચાલુ; પૂંછમાં અથડામણ દરમિયાન જવાન શહીદ જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી...
લંડનમાં ઘર ભાડું એક અઠવાડિયે 3, 4 લાખ સુધી પહોંચ્યું મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે લેબનાનમાં ગંભીર માનવીય સંકટ ઉભું થયું છે....
“ભાજપમાં રાષ્ટ્રનો વિશ્વાસ સતત વધ્યો છે”: ભાજપ સ્થાપના દિવસ પર PM મોદીનું સંબોધન
રિપોર્ટ: ઈરાનમાં યુદ્ધ અટકાવવા અંગે આજે સર્વસંમતિ બની શકે છે
યુદ્ધ અને મોંઘવારી વચ્ચે બજારમાં બદલાવ, સોનું-ચાંદી ઘટ્યા, ડોલર મજબૂત થતાં રોકાણ પેટર્ન બદલાયા
ભાજપના પૂર્વ પ્રમુખ અન્નામલાઈ હવે સ્ટાર કેમ્પેઇનર, તામિલનાડુ રાજકારણમાં ફરી જોવા મળશે
ચૂંટણી સંગ્રામ: ઉમેદવારોની પસંદગી માટે ભાજપમાં બેઠકોનો ધમધમાટ
આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદની શક્યતા
પંજાબનો આતંકવાદી ઢાબા પર મજૂરી કરતો હતો
ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ શરૂ
કોંગ્રેસે ૨૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
કેરળ કોઝિકોડની 36 વર્ષની મહિલા ચાર દિવસ જંગલમાં ગુમ થયા બાદ સુરક્ષિત મળી
ચૂંટણી વચ્ચે ડભોઈ સેવા સદનમાં જનસેવા કેન્દ્રની કામગીરી ઠપ્પ
યુએસ-ઈઝરાયલ હુમલામાં IRGC ગુપ્તચર વડા મેજર જનરલ માજિદ ખાદેમી માર્યા ગયા
કોંગ્રેસે હિમંત બિસ્વા શર્માનું નામાંકન રદ કરવાની માંગણી કરી
ડભોઈ તાલુકા પંચાયતની ચનવાડા બેઠક પર કશ્મકશ, ઓબીસી મહિલા પ્રમુખની બેઠક હોવાથી જીતનારના હાથમાં કમાન
10 વર્ષથી ઘર વગરના સંજયનગરના પરિવારોનો આક્રોશ, વચનો તૂટ્યા, ભાડું બંધ
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત RTO કચેરીઓમાં બોમ્બ થ્રેટ, તપાસમાં કોઈ ખતરો નહીં મળ્યો
વડોદરા: નેશનલ હાઈવે પર બાબા રામદેવ હોટલ પર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ
વડોદરા: ‘વન ડે વન રોડ’ ઝુંબેશ હેઠળ ગેંડા સર્કલથી અમર કાર શોરૂમ સુધીનો માર્ગ ચકાચક કરાયો
ભાજપ 47નું થયું, સ્થાપના દિવસ પર ભાજપે પુનરોચ્ચાર્યુ રાષ્ટ્રવાદી વિઝન
દેશભરમાં હવામાનનો કહેર, સિક્કિમથી યુપી સુધી ભારે અસર, 1500 ટૂરિસ્ટ ફસાયા
રામનામની ખેતી
કોઇ કોઇને સુખદુ:ખ આપતું નથી
સુરત સાથે અન્યાય? ઇન્ટરનેશનલ ટેગ માત્ર નામનું, મોટી સિટી છતાં ફ્લાઇટ્સમાં ઘટાડો
વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દોડ્તુ થયુ
પ્રકૃતિનો નિયમ
આઈપીએલથી પર: ટેસ્ટ ક્રિકેટનો આનંદ
શ્રી હનુમાન ચાલીસા તથ્ય અને સત્ય
હોર્મુઝ સમિટ : યુકેની પહેલ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સમિટ અને તેની ભૂરાજનીતિક અસરો
યુદ્ધ અને વાતચીત સાથે-સાથે અમેરિકા-ઈરાન સ્થિતિ ગરમાઈ, તણાવ વચ્ચે શાંતિની આશા, યુએસ-ઈરાન વાટાઘાટો ચાલુ
શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
મિત્ર બની બોલાવી માછણ નદી કિનારે લઈ જઈ લૂંટના ઇરાદે નિર્દય હત્યા
ભજન માટે નીકળેલા પૂજારીનો બીજા દિવસે લોહીલુહાણ મૃતદેહ મળતા ચકચાર મચી હતી
ગુજરાત મિત્ર ન્યુઝ | ઝાલોદ
ઝાલોદ તાલુકામાં પૂજારીની હત્યાની ઘટનાનો ઝાલોદ પોલીસે સનસનીખેજ પર્દાફાશ કર્યો છે. ભજન-કીર્તન માટે ઘરેથી નીકળેલા પૂજારી બીજા દિવસે માછણ નદીના કિનારે લોહીલુહાણ હાલતમાં મૃત મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં રહસ્યમય લાગતી આ ઘટનામાં ઝાલોદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈને સમગ્ર કરતા કાવતરું બહાર આવ્યું છે.
ઝાલોદના ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી અને રામદેવ ભગવાનના ભક્ત તરીકે ઓળખાતા **નગીનભાઈ વિરાભાઈ ભુનાતર (ઉ.વ. આશરે ૫૧)**ની લાશ થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.
પરિવારજનોના જણાવ્યા મુજબ નગીનભાઈ ૧૧ માર્ચે સાંજે ભજન-કીર્તન માટે ઘરેથી નીકળ્યા હતા. રાત્રે મોડે સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
બીજા દિવસે બપોરે થેરકા ગામ નજીક માછણ નદીના કિનારે એક વ્યક્તિ પડેલી હોવાની માહિતી મળતા સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા. નજીક જઈ તપાસ કરતા તે રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓ લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં પડેલા જોવા મળતા તરત જ પરિવારજનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. સાથે સાથે તેઓ સામાન્ય રીતે પહેરતા સોના-ચાંદીના દાગીના પણ ગાયબ હોવાનું સામે આવતા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની શંકા મજબૂત બની હતી. ઘટનાની ગંભીરતા જોતા ઝાલોદ પોલીસ સાથે દાહોદ એલસીબી અને એસઓજીની ટીમોએ પણ તપાસ હાથ ધરી હતી.
દેવાના બોજે રચી હત્યાની યોજના, દાગીના લૂંટીને થયો ફરાર
તપાસ દરમિયાન પોલીસને ગામડી રોડ પર આવેલી પુલિયા પાસે એક યુવાન શંકાસ્પદ હાલતમાં બેઠેલો હોવાની બાતમી મળી હતી. પોલીસ તરત જ સ્થળ પર પહોંચી તેને કાબૂમાં લઈ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ શરૂ કરી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અજયભાઈ સામજીભાઈ પરમાર (ઉ.વ. ૩૦) હોવાનું જણાવ્યું.
પોલીસની કડક પૂછપરછમાં તેણે આખો ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે અજયભાઈએ બે મહિના પહેલા લગ્ન કર્યા હતા અને લગ્નના ખર્ચાને કારણે તેના પર ભારે દેવું થઈ ગયું હતું. ઉછીના લીધેલા પૈસાની માંગણી થતા તે તણાવમાં હતો.
અજયભાઈ નગીનભાઈને ઓળખતો હતો અને જાણતો હતો કે તેઓ ગળામાં સોનાની ચેન, હાથમાં સોનાની વીટી અને ચાંદીનું ભોરીયું પહેરતા હતા. આ દાગીના વેચી દેવામાં આવે તો પોતાનું દેવું ઉતરી જશે એવી લાલચે તેણે હત્યાની યોજના બનાવી.
તેને નગીનભાઈને “ઉછીના આપેલા પૈસા લેવા જવાનું છે” કહી માંડલીખુંટા ગામ તરફ બોલાવ્યા અને પછી માછણ નદીના કિનારે એકાંત સ્થળે લઈ જઈ અંધારાનો લાભ લઈ લોખંડની હથોડીથી માથામાં ઘા કર્યા અને ગળું દબાવી તેમની નિર્દય હત્યા કરી નાખી. ત્યારબાદ ગળાની સોનાની ચેન, હાથની સોનાની વીટી અને ચાંદીનું ભોરીયું લઈને ત્યાંથી ફરાર થઈ ગયો.
ઝાલોદ પોલીસ, દાહોદ એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરીથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી લૂંટાયેલા સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીને ઝાલોદ કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે.
ભક્તિ અને સાદગીભર્યા જીવન માટે જાણીતા પૂજારી સાથે થયેલી આ ક્રૂર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ