વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત તરફ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે કેન્દ્રમાં દેશનું સુકાન સંભાળ્યુ...
દિલ્હીમાં વધતા ઝેરી વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા દિલ્હી સરકારે શિયાળાની ઋતુ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શહેરભરમાં RWA અને...
પંજાબના લોકપ્રિય ગાયક હરમન સિદ્ધુનું આજે શનિવારે માર્ગ અકસ્માતમાં 37 વર્ષની ઉમરે કરુણ અવસાન થયું છે. તેમના અચાનક નિધનથી ચાહકો અને સંગીત...
દેશના અનેક રાજ્યોમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા દરમિયાન BLO અને BLO સહાયકોના મોતના બનાવો જોવા મળી રહ્યા છે. ગુજરાત,...
સુરતમાં શુક્રવારે સમી સાંજે એક આઘાતજનક ઘટના બની. 28 વર્ષની યુવાન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે સરથાણામાં નવમાં માળના કેફેમાંથી નીચે પડતું મુક્યું હતું. જમીન...
ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એક અનોખી ઘટના બની. આજે શનિવારે તા. 22 નવેમ્બરે ગુવાહાટી ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે...
પશ્ચિમ વિસ્તારમાં વિકાસકાર્યો શરૂ થયા, પણ સ્થાનિકોની ફરિયાદ: “પહેલાં પાણી ભરાવાની અને ગટરની સમસ્યા ઉકેલો પછી જ નવા કામો.” વડોદરા શહેરના વોર્ડ...
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ જંગ શરૂ થયો છે. પહેલી ટેસ્ટ મેચ ગઈકાલે તા. 21 નવેમ્બરથી શરૂ થઈ હતી, જેનું બે જ...
અમેરિકન અબજોપતિ રામા રાજુ મેન્ટેનાની પુત્રીના લગ્ન માટે ઉદયપુરમાં ભવ્ય આયોજનો કરાયા છે. દેશ વિદેશથી અહીં મોંઘેરા મહેમાનો પધાર્યા છે. આ લગ્ન...
પ્રતિનિધિ વડોદરા તા.22 વડોદરા શહેરની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ અમદાવાદમાં રહેતા પ્રેમીએ મહિલાના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી...
શુક્રવારે સાંજે મહારાષ્ટ્રના અંબરનાથમાં ફ્લાયઓવર પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાંખ્યો. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ચાર...
અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના શિક્ષકના આક્ષેપથી તંત્રમાં દોડધામશિક્ષકની રજૂઆત બાદ ધારાસભ્ય સી.કે. રાઉલજી મધ્યસ્થી બન્યા: કામગીરીમાં સહાયક BLO અને સ્થાનિક...
યુવકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા બૂકાનીધારી લૂંટારૂઓએ લાકડીઓથી હુમલો કર્યો, ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો સોના ચાંદીના દાગીના...
70% શિક્ષકો ગેરહાજર રહેતા ઘણી શાળાઓમાં માંડ 30% સ્ટાફથી ચાલે છે ક્લાસ : ગુણવત્તા જોખમાઈ નગર પ્રાથમિકના કુલ 1150 શિક્ષકો પૈકી 550...
દિલ્લી પોલીસે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના રેકેટનો ભાંડાફોડ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારતમાં હથિયારો મોકલી અહીંના કુખ્યાત ગેંગ...
વડોદરા જિલ્લાના પાદરાની ઘટના: મતદાર યાદી સુધારણાની કામગીરીના અતિશય બોજ અને દબાણનો ગંભીર આક્ષેપ વડોદરા : રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન...
વડોદરા : શહેરની પ્રતાપ સ્કૂલ ખાતે (BLO) સહાયક તરીકેની કામગીરીમાં જોડાયેલા એક મહિલા કર્મચારીનું આજે ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અચાનક...
તમે મને ઓળખતા નથી, મારી પાસે ખૂબ મોટું નેટવર્ક છે. વડોદરામાં રહેવું હોય તો મારી સાથે પંગો ન લેતા નહીં, તમારા હાથ-પગ...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આજે શનિવારથી ગુવાહાટી મેદાન પર શરૂ થઈ છે. શુભમન ગિલ ઈજાને કારણે બહાર હોવાથી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.22 વડોદડા શહેરના ફતેગંજ મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ સામે કોર્નર પર ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે માર્ગ...
શુક્રવારે દુબઈ એર શોમાં યોજાયેલા ઉડાન પ્રદર્શન દરમિયાન ભારતીય તેજસ ફાઇટર જેટ અકસ્માતનો ભોગ બન્યું. વાયુસેનાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું...
ભારત સરકારે ગઈકાલે શુક્રવારે નવા ચાર લેબર કોડ લાગુ કરવાની જાહેરાત કરી, જે દેશના કામદારો માટે એક મોટું પગલું છે. આ નિર્ણય...
દક્ષિણ આફ્રિકન દેશ નાઇજીરીયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. શુક્રવારે સવારે પશ્ચિમ પ્રાંતમાં બંદૂકધારીઓએ એક કેથોલિક સ્કૂલ પર હુમલો કર્યો. અધિકારીઓએ જણાવ્યું...
ભ્રષ્ટાચાર તો રાજા રામના વખતમાં પણ હતો એમ કહીને લોકો જ આ ભ્રષ્ટાચારી કર્મચારીઓને છાવરતા હોય તો તે બિલકુલ ચલાવી ન લેવાય....
છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ પેપરમાં રોજબરોજ થતા આપઘાત વિશે જાણવા મળે છે. ખૂબજ નજીવી બાબતમાં લોકો અમૂલ્ય જીવન ટૂંકાવી દેતા હોય છે....
જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓ હવે મોલમાં મળી રહે છે. અને મોલમાં જે રીતે દરેક સામગ્રીની ગોઠવણી હોય, તે જ રીતે નાની દુકાનોમાં...
ઉત્તર પ્રદેશના બીજનોરમાં એક વોટ્સએપ ગ્રુપ કે જેમાં અસંખ્ય સભ્ય હતા; આ ગ્રુપમાં પી.ડી.એફ રૂપે એક આકર્ષક આમંત્રણ પત્રિકા આવી. આતુરતા વશ...
ભારતમાં લોકશાહી જીવંત રાખવા માટે બધા નાગરિકો પોત પોતાના વિચારો અને પાર્ટીના નેતાઓ અલગ અલગ વાત વિચાર રજૂ કરતા હોય છે અને...
આશ્રમમાં એક નિયમ હતો. રોજ સાંજે ગુરુજી પ્રવચન આપતા અને ગુરુજીના પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનો દોર શરૂ થતો. બધાં શિષ્યો પોતાના મનને મૂંઝવતા...
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામને ત્યાં સુધી સાચાં માનવા પડશે જ્યાં સુધી આરોપ લગાવનારાઓ તેના ‘વ્યવસ્થિત ચૂંટણી પરિણામ’ના તેમના દાવાઓને સાબિત કરવા માટે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત તરફ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે કેન્દ્રમાં દેશનું સુકાન સંભાળ્યુ ત્યારબાદ તા. ૨૬ નવેમ્બર, ૨૦૧૫ થી ૨૬ નવેમ્બર સંવિધાન દિન તરીકે ઉજવાય છે. ત્યારે સંવિધાન દિવસની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા સવિધાન દિન અંતગર્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માં આવ્યું છે. શહેર અધ્યક્ષ ડો જયપ્રકાશ સોની ના માર્ગદર્શન હેઠણ આયોજનના સંદર્ભમાં બેઠક મળી હતી આ બેઠકમાં પ્રદેશ અનુંસૂચિતજાતિ મોરચાના હોદેદાર ઉમંગભાઈ સરવૈયા,મોરચાના શહેર પ્રમુખ હર્ષદ પરમાર,શહેર મહામંત્રી સત્યેનભાઈ કુલાબકર,પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, કોર્પોરેટરો,અનુજાતિ મોરચાના મહામંત્રીઓ તેમજ હોદેદારો કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
અનુસૂચિતજાતિ મોરચા પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયાના માર્ગદર્શન હેઠણ રાજ્યભરમાં અનુંજાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી થાય તે માટે પ્રદેશની ટીમ ના હોદેદાર દ્વારા તમામ જિલ્લા મહાનગરમાં ૨૧ મી નવેમ્બર ના રોજ મીટિંગ નું આયોજન કરાયું હતું આ કાર્યક્રમના ભાગ રૂપે વડોદરા મહાનગરમાં ભાજપ કાર્યલય ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં શહેર પ્રમુખ ડો,જયપ્રકાશ સોનીએ સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમો બાબતે માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા મહાનગર અનુંસૂચિતજાતિ મોરચા ના પ્રમુખ હર્ષદ પરમાર તેમજ મોરચાની ટીમ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી માટે વિવધ આયોજન કરાયા છે,જેમાં
સંવિધાન દિવસ તા.૨૬ નવેમ્બરના દિવસે જીલ્લા/મહાનગરમાં મંડલ સ્તરે અનુસૂચિતજાતિ મોરચાના સહયોગથી સંવિધાન વાંચન, સંવિધાન પૂજન નો કાર્યક્રમ કારવામાં આવશે
કાર્યક્રમના સંબંધિત મહાનગર સ્તરે પત્રકાર વાર્તાનું આયોજન કરવા માં આવશે
કાર્યક્રમ માં સંવિધાનના શપથ લેવડાવવામાં આવશે તાજેતર માં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં અનુસૂચિત જાતિ સમુદાયના ત્રણ ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે અને તેમને મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રધુમન વાજા, રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રીમતી મનીષાબેન વકીલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ એક ઐતિહાસિક ઘટના છે. તે માટે ગુજરાતનો અનુસૂચિત જાતિ સમુદાય ગર્વની લાગણી અનુભવે છે. જેથી તા.૨૬ નવેમ્બરના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે મંત્રીઓના સન્માનનો કાર્યક્રમ કર્ણાવતી મહાનગર ખાતે યોજાશે,આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર ના મોરચાના કાર્યકર્તા ઓ પણ આ ઐતિહાસિક ગૌરવ પૂર્ણ કાર્યક્રમ માં ભાગ લેશે