રામજન્મભૂમિ (Ram Janam Bhumi) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો (Kashi...
સુરત: (Surat) કાપડ માર્કેટ સાથે સંકળાયેલાં જુદાં-જુદાં વેપારી સંગઠનો દ્વારા બિલમાં 6 ટકા ડિસ્કાઉન્ટ કાપવાની જાહેરાત પછી આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ...
ભાજપે આજે બંગાળ ( Bengal) , આસામ ( asam) , તામિલનાડુ ( tamilnadu) , કેરળ ( keral) ની ચૂંટણી ( election) ના...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની (Election) જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જેનું પરિણામ હવે તમામ...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક સમયે કાબુમાં આવી ચૂકેલા કોરોના સંક્રમણમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો...
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ વધુ ગાઢ બની રહ્યો છે. દરમિયાન, કર્ણાટક (KARNATAKA) માર્ગ પરિવહન નિગમ દ્વારા અસ્થાયીરૂપે કોલ્હાપુર થઈને જતી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) આ વખતે વિરોધ પક્ષ (Opposition) તરીકે આમ આદમી પાર્ટી બેસશે. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓની નિમણુંક...
ભારતીય રેલવે(Indian railway) તરફથી મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજો આવી શકે છે. રેલવે હવે રાત્રી ટ્રેનો (night train)માં મુસાફરી કરતા મુસાફરો પાસેથી...
સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (smc) ની આરોગ્ય ટીમોએ એન્ટ્રી પોઇન્ટ પર બહારથી શહેરમાં પ્રવેશતા લોકોની તપાસ તીવ્ર કરી હતી. રેલવે સ્ટેશન અને...
ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર ( KIRANSINH GROVER) અને બિપાશા બાસુ (BIPASHA BASHU) તાજેતરમાં જ રજા બાદ માલદીવથી પરત ફર્યા...
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLની 14મી સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ...
દેશમાં ફરી એકવાર ચિંતાજનક હાલત બન્યું છે કારણ કે, કોવિડ -19 ( COVID – 19 ) થી સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ વધી...
એન્ટિલિયા કેસમાં, ઇનોવા કાર કેસને હલ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ટિલીયાની બહાર બે કાર...
સુરત : દાનહના નરોલી ખાતે માસૂમ બાળકીની હત્યા (child murder) બાદ પિતાએ પણ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી...
SURAT : ગુજરાત ( GUJARAT) માં કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION) ની ગતિએ ફરી ચિંતા ઉભી કરી છે. કોરોનાના દૈનિક મામલામાં વધારો...
સ્ટીવ વોની કેપ્ટનશીપ હેઠળ 2001 માં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતની મુલાકાત લીધી હતી. તે દિવસોમાં વિરોધી ટીમોએ કોઈપણ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવા...
લખનૌ. 19 માર્ચે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ગાંધીવાદી અને સમાજવાદી કાર્યકરો દેશમાં ખાદી આશ્રમ ( KHADI ASHARAM) ની સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે...
NEW DELHI : પૂર્વ ચૂંટણી કમિશનર ( ELECTION COMMISSIONER) એસ.વાય.કુરેશીનું નવું પુસ્તક ‘ધ પોપ્યુલેશન મિથ’ ( The Population Myth) ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં...
GANDHINAGAR : ૨૦૨૦-૨૧માં સામાજિક ક્ષેત્રની સેવાઓ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રૂ.૭૨૮૩૮ કરોડની નાણાકીય જોગવાઇઓ સામે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૭૧૫૪૯ કરોડનો સંભવિત ખર્ચ...
થાણેના રહેવાસી ઉદ્યોગપતિ મનસુખ હિરન ( MANSUKH HIRAN) ની પત્નીએ ‘એન્કાઉન્ટર સ્પેસયાલિસ્ટ’ સચિન વાજે ( SACHIN VAJE) પર પતિના શંકાસ્પદ મૃત્યુના કેસમાં...
સૂરતઃ સામાન્ય રીતે લોકો એવુ સમજતા હોય છે કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં. હવે ગુજરાતભરમાં ખેતી(farming)ની વ્યાખ્યા...
ભારતમાં જ્યારે આજે ૮૩ દિવસમાં સૌથી ઉંચા નવા દૈનિક કેસો નોંધાયા હતા ત્યારે દેશ કોરોનાવાયરસના રોગચાળાના નવા મોજા તરફ આગળ વધી શકે...
ભારતમાં રસીકરણ માટે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ વિરોધી રસી કોવિશિલ્ડની રસીકરણ પછીની આડઅસરોની સઘન સમીક્ષા હાથ ધરવાનો...
દેશમાં વાર્ષિક 56 દિવસીય અમરનાથ યાત્રા 28મી જૂનથી તમામ કોરોના પ્રોટોકોલ સાથે શરૂ થશે તેમજ પરંપરા મુજબ રક્ષાબંધનના તહેવારના દિવસે (28 ઓગસ્ટે)...
ભારતમાં શનિવારે કોરોનાના નવા 24,882 કેસ નોંધાયા હતા. જે આ વર્ષના સૌથી વધુ દૈનિક કેસ છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા...
રાષ્ટ્રીય એન્ટિ ડોપિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ નવીન અગ્રવાલે શનિવારે જાહેર કર્યુ કે ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા બે ખેલાડીઓ ગત મહિને પટિયાલામાં ઇન્ડિયન...
પહેલી ટી-20માં આઠ વિકેટથી હારનો સામનો કરનારી ભારતીય ટીમ આજે બેવડા જોર સાથે બીજી ટી-20માં વળતો પ્રહાર કરવાના ઇરાદે ઉતરશે. વિરાટ કોહલીની...
યુકેના શેફીલ્ડ ખાતે રહેતા એક વયોવૃદ્ધ પેન્શનરે માચીસની સળીઓનો ઉપયોગ કરીને વિશ્વની કેટલીક પ્રસિદ્ધ ઇમારતોની નાની પ્રતિકૃતિઓ બનાવી છે જેમાં નોટ્રા ડેમ...
બિડેન વહીવટીતંત્રે જણાવ્યું છે કે તે એચ-૧બી વિઝા જેવા વિઝાઓ પર આવેલા વિદેશી કામદારો અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓ કે વિપરીત નિર્ણયો અંગે...
સુરત : દાનહના (Dadra Nagar Haveli) નરોલી ખાતે માસૂમ બાળકીની હત્યા બાદ પિતાએ (Father) પણ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું...
‘વડા પાવ ગર્લ’નો આંસુઓ સાથે ખુલાસો
AAPમાં મોટો વિવાદ: પૂર્વ નેતાએ Raghav Chadhaને ‘Kejriwalનો રાજદાર’ ગણાવ્યો
પેસ બોલર તરીકે રચશે ઈતિહાસ: RCB vs CSK ના ‘સધર્ન ડર્બી’માં ભુવનેશ્વર કુમાર પર રહેશે સૌની નજર
રણબીર કપૂરે દીકરી રાહાને સંભળાવી ‘રામાયણ’ની કથા
ટ્રમ્પ પછી હવે જો બાઈડનની હોસ્પિટલના સમાચાર વહેતા થયા
‘તથ્યહીન અહેવાલ’: ઈરાન સાથે તેલના પેમેન્ટમાં સમસ્યા હોવાના દાવાને ભારતે ફગાવ્યો
માત્ર ₹400 માટે હત્યાનો ખેલ! દિલ્હીમાં 26 વર્ષના યુવકની છરીથી હત્યા, બાદમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ
AAPમાં વધતો આંતરિક વિખવાદ
ગુજરાત UCC બિલ પર ઓવૈસીનો પ્રહાર
મધ્ય પૂર્વમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
પાકિસ્તાનની મોટી રાજદ્વારી પહેલ
ઈરાનની અમેરિકા-ઈઝરાયેલને ‘મોટા સરપ્રાઈઝ’ની ચેતવણી
વડોદરા શહેર પોલીસમાં 25 પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી
ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું, કહ્યું- નહીં તો વિનાશ થશે
IPLમાં દિલ્હીનો સતત બીજો વિજય: મુંબઈને 6 વિકેટથી હરાવ્યું, સમીર રિઝવીએ 90 રન બનાવ્યા
ભારતનું 7મું LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળતાં ઈરાને ખાસ સંદેશ મોકલ્યો
આપનો ઉપપ્રમુખ હોવાનો દાવો કરી આરોપીએ યુવક પાસેથી રૂ.14 હજાર વસૂલ્યા
વાઘોડિયા ચોકડી પાસે વિધાર્થીએ છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
વડોદરા ભાજપમાં ‘પત્રિકા કાંડ’ની આગ ફરી ભભૂકી: અલ્પેશ લિંબાચીયાની વાપસીથી પૂર્વ મેયર લાલઘૂમ
વડોદરા ‘આપ’માં ટિકિટનો ટકરાવ: “₹5 લાખ આપો તો જ ટિકિટ મળશે” નાઝીમ પઠાણનો વિસ્ફોટક આક્ષેપ
વડોદરામાં ચૂંટણીનો જંગ જામ્યો: દાવેદારોમાં સર્ટિફિકેટ મેળવવાની હોડ, VMC કચેરીએ સવારથી જ કતારો
શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય,NCERT ડીમ્ડ યુનિવર્સિટી ગણાશે અને ડિગ્રી પણ આપશે
પ્રતાપનગર – ડભોઈ – મિયાગામ કરજણ વચ્ચે ડેમૂ ટ્રેન સેવા શરૂ
કઠાણા – વડોદરા ડેમૂનું પ્રતાપનગર સુધી વિસ્તરણ,વડોદરા – બાજવા સ્ટેશનના સમયમાં ફેરફાર
‘ઈરાનથી કોઈ જહાજ ચીન તરફ વાળવામાં આવ્યું નથી’; સરકારે અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા
વડોદરા પાલિકા ચૂંટણીનો ગરમાવો: ભાજપની સંકલન બેઠક બાદ ‘ઓપરેશન લોટસ’ની તૈયારી, કોંગ્રેસના કિલ્લામાં ગાબડાની શક્યતા
કેરળ: ચૂંટણી રેલીમાં PM મોદીએ કહ્યું, “કોંગ્રેસ ખાડી દેશોમાં ભારતીયોની સુરક્ષા સાથે સમાધાન કરી રહી છે”
11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: કેદારનાથમાં ભારે હિમવર્ષા, અટલ ટનલ બંધ
ખાખીનું કર્તવ્ય નહીં, કરુણાનું કાર્ય!
1720 દાવેદારો,ભાજપની સંકલન બેઠકમાં 350 નામ શોર્ટલિસ્ટ કરાયા
રામજન્મભૂમિ (Ram Janam Bhumi) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો (Kashi Mathura Mandir) માટે પણ કાનુની લડાઈ શરૂ થશે તેવા એંધાણ મળી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં દેશના પૂજા સ્થળ (વિશેષ) કાયદો, 1991ની કાયદેસરતાને પડકારવામાં આવી છે અને તેને પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આ કાયદાને ભેદભાવયુક્ત અને મૌલિક અધિકારીનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. જેથી આ કાયદાની કલમ-2,3 અને 4ને રદ્દ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. હિન્દુ સંગઠનો દ્વારા આ અરજી કરવામાં આવી છે. આ અરજી કરવા પાછળ કાશી અને મથુરામાં પણ મંદિરો સાથે જોડાયેલી મસ્જીદનો મામલા માટે કાયદાકીય લડાઈ શરૂ કરવાનો ઈરાદો રખાયો છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ કાયદો એવો છે કે તેમાં થયેલી જોગવાઈ પ્રમાણે પૂજા સ્થળો અને તિર્થ સ્થળોની 15મી ઓગષ્ટ 1947માં જે સ્થિતિ હતી તે સ્થિતિમાં હાલમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. આ કાયદાની સામે થયેલી અરજીમાં એવી દાદ માંગવામાં આવી છે કે કેન્દ્ર સરકાર આવી રીતે કાયદો ઘડીને કોઈને પણ કોર્ટનો સહારો લેતા રોકી શકે નહીં. રામજન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા 2019માં પોતાનો ચૂકાદો આપવામાં આવ્યો જ છે. જેમાં હિન્દુઓને ન્યાય મળ્યો જ છે. જેથી આ કાયદાને દૂર કરવાની જરૂરીયાત છે અને જેને સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવી છે તે દાદ માંગી શકે છે. આ કાયદામાં જે તે સમયે અયોધ્યા વિવાદને બાકાત રાખવામાં આવ્યો હતો પરંતુ તેના સિવાયને જેટલા પણ ધાર્મિક સ્થળોના કેસ છે તેની પર અદાલતી કાર્યવાહી પર પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે ત્યારે આ કાયદાની કાયદેસરતા ચકાસવામાં આવશે.

સામાન્ય રીતે જે સ્થળ સાથે બહુમતિ સમાજની લાગણી જોડાયેલી હોય તે સ્થળની માલિકી અંગેનો ફેંસલો ઝડપથી થવો જ જોઈએ. જો ભારતનો ઈતિહાસ જોવામાં આવે તો ભારત પર અનેક રાજાઓ દ્વારા ચડાઈ કરવામાં આવી. અનેક સ્થળોને નષ્ટ કરવામાં આવ્યાં. તે સમયે રાજાશાહીને કારણે લોકોના વિરોધને કોઈ સ્થાન જ નહોતું. હવે જ્યારે દેશમાં ન્યાયિક પ્રણાલી છે ત્યારે ન્યાયાલય દ્વારા એ નિર્ણય લવાવો જ જોઈએ કે વિવાદી જગ્યાની માલિકી કોની હતી. ધર્મ એ આસ્થાનો વિષય છે. તેમાં દલીલોને સ્થાન હોતું નથી. ધર્મ વ્યક્તિને જીવાડે છે. ધર્મ અંગેની માન્યતા વ્યક્તિને જીવન જીવતાં પણ શીખવાડે છે. જો ધર્મમાં દર્શાવાયેલી બાબતોને અનુસરવામાં આવે તો રાજકીય વ્યવસ્થા યોગ્ય થઈ શકે છે. આવી જ રીતે જે સ્થળો ધાર્મિક લાગણીના પ્રતિક સમાન છે તે સ્થળો માટે બહુધા સમાજની લાગણીઓને સ્થાન મળવું જ જોઈએ.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ નોટિસ સાથે જો આગામી દિવસોમાં કાયદો રદ્દ કરવામાં આવશે તો કાશી અને મથુરાના ધાર્મિક સ્થળોના મામલે પણ ન્યાયના દ્વાર ખુલી જશે. જો આમ થશે તો અયોધ્યાની જેમ જ કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો અંગે પણ સુપ્રીમ કોર્ટએ નિર્ણય કરવો પડશે. જોકે કાશી અને મથુરાના ધાર્મિક સ્થળોનો મામલો અયોધ્યાથી અલગ છે. અયોધ્યામાં બાબરી મસ્જીદનો ધ્વંશ જ થઈ ગયો હતો. જેથી ત્યાં માલિકીનો નિર્ણય થતાંની સાથે જ નવા મંદિરના નિર્માણ માટેના રસ્તાઓ ખુલી જ ગયા હતાં. પરંતુ કાશી-મથુરામાં બંને ધર્મના સ્થાનો યથાવત છે. આ સંજોગોમાં માલિકીનો નિર્ણય થયાં પછી પણ એક ધર્મના સ્થાનને હટાવવાનો મુદ્દો વિવાદી બની શકે તેમ છે. જોકે, શું થશે તે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેની પર જ નિર્ભર રહેશે તે નક્કી છે.