કોરોનાની મહામારી (CORONA PANDEMIC)ને નેસ્તનાબુદ કરવા માટે હાલમાં કોરોનાની વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આજે પાલિકાના વહીવટી વોર્ડ નવમાં રસીકરણ (VACCINATION)...
દેશના ઇતિહાસમાં પહેલીવાર, 2021 ના રોજ સામાન્ય બજેટ સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. આવી સ્થિતિમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના મેડ-ઇન-ઈન્ડિયા ટેબે સ્વદેશી ‘ખાતાપત્ર’...
પડોશી દેશ મ્યાનમાર (MYANMAR)માં બળવો થયો છે. મ્યાનમારની સેનાએ અસલી નેતા આંગ સાન સુ કી અને રાષ્ટ્રપતિ (PRESIDENT) વિન માયિન્ટ સત્તા કબજે...
ભુવનેશ્વર (BHUVNESHAVAR) ઓડિશા (ODISHA) ના કોરાપુટ (KORAPUT) જિલ્લામાં રવિવારે એક પીકઅપ વાન (PICK UP VAN) પલટવાથી ઓછામાં ઓછા 10 લોકોનાં મોત (10...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત (RANG...
મોદી સરકાર-2 નું કોરોનાકાળ દરમિયાનનું આશાઓ અને અપેક્ષાઓ સાથેનું કેન્દ્રીય બજેટ આવતીકાલે રજુ થવા જઇ રહ્યુ છે. તેને લઇને સુરતના ટેક્સટાઇલ,ડાયમંડ અને...
બજેટ ભાષણ કરતા પહેલા બજારમાં વધેલું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 216 અંક સાથે 46,502.15 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગના શેર...
પહેલી ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક વર્ષ જેટલા સમયથી કોરોનાવાયરસના રોગચાળાનો માર...
સુરત રામપુરા ત્રણ રસ્તા જાહેર રોડ ઉપર રેમ્બો છરા વડે હૂમલો કરી રોકડા 19 લાખ રૂપિયાની લુંટ કરનાર રોકડ લુંટ માટેની ટીપ...
ભારતીય ક્રિકેટ ટીમના કાંડા સ્પિનર કુલદીપ યાદવે રવિવારે કહ્યું હતું કે જ્યારે વસ્તુઓ તેની માટે સારી રીતે ચાલતી નથી ત્યારે તે પોતાની...
રમતમાં રંગભેદી ટિપ્પણી અટકવાનું નામ નથી લઈ રહી. ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામે પ્રેક્ષકોએ વંશીય ટિપ્પણી...
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીને કેવી રીતે આઉટ કરવું તે જાણતો નથી અને તેને...
કેન્સર (CANCER) શબ્દ સાંભળતા જ ભલભલાના પગતળેથી જમીન ખસી જતી હોય છે. આ સાડા ત્રણ અક્ષરનો શબ્દ બોલતાં જ લોકોમાં ડર બેસી...
પીરિયડ્સ/ માસિક ધર્મ (periods) આ સ્ત્રીઓ માટે એક એવું કુદરતી ઋતુ ચક્ર છે, જે કેટલીક સમસ્યાઓ લઇને આવે છે. પીરિયડ્સ વિશે આમ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) એ રવિવારે તેમની મન કી બાત (MAN KI BAAT) કાર્યક્ર્મમાં ઝારખંડ (JHARKHAND) ના દુમકા (...
ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ અભિયાન ચાલી રહ્યો છે. રસીકરણના પ્રથમ તબક્કે આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. હૈદરાબાદમાં કોરોનાની રસી...
વારાણસીના વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ ભારતીય સૈનિકોની સુરક્ષા માટે ખાસ પ્રકારનું હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટની વિશેષતા એ છે કે, તે ઘુસણખોરો...
રાજ્યમાં (Gujarat) આજે રસીકરણના (Vaccination) બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં કુલ 752 કેન્દ્રો ઉપર 54825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી....
હાલોલ : આજના સમયમાં સામાન્ય રીતે પ્રેમનો ઉપયોગ કરીને લોકો એકબીજાનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને...
દેશભરમાં સગીરાઓ સાથે થતા ગુનાઓની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન છત્તીસગની ભીલાઈની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશે સાડા ચાર વર્ષની...
વલસાડ: (Valsad) કોરોના કાળમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ બાદ બીજા તબક્કાના પ્રથમ રાઉન્ડમાં 31 જાન્યુઆરીએ પોલીસ વિભાગના...
new delhi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) એ રવિવાર (31 જાન્યુઆરી) ના રોજ મન કી બાત (man ki baat) ના...
આપણું બંધારણ જ્યારે લખાયું ત્યારે તેમાં આ ત્રણ મહત્વની વાત હતી. સોવેરિયન, ડેમોક્રેટીક અને રિપબ્લિક. આપણા રાષ્ટ્રએ આ પાયાની બાબતો પર 1950...
છેલ્લા એક સપ્તાહથી રાજયમાં (Gujarat) શીત લહેરના કારણે જન જીવનને વ્યાપક અસર થવા પામી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે...
બાર્સેલોના,તા. 31: આર્જેન્ટિના અને બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સીએ 2017 માં બાર્સેલોના સાથે 555 મિલિયન યુરો (આશરે 4,911 કરોડ રૂપિયા) ના કરાર...
ખેડૂત કાયદાના ચાલી રહેલા વિરોધ વચ્ચે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ (BUDGET) રજૂ કરવામાં આવનાર છે. આર્થિક સર્વેમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને...
65 દિવસથી ખેડુતો દિલ્હીની સરહદો (DELHI BORDER) પર કૃષિ કાયદાઓ (AGRICULTURE LAW) નો વિરોધ કરી રહ્યા છે. પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (South Gujarat University) આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી...
સુરત: (Surat) ધીરે ધીરે અનલોકમાં શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવી રહી છે. જેથી શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા...
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
કોરોનાની મહામારી (CORONA PANDEMIC)ને નેસ્તનાબુદ કરવા માટે હાલમાં કોરોનાની વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આજે પાલિકાના વહીવટી વોર્ડ નવમાં રસીકરણ (VACCINATION) દરમીયાન 30 વર્ષના સફાઈ સેવકનું રસી લીધા બાદ મોત થતા પરીવારજનોએ રસી લેવા પાિલકાના અિધકારીઓ તરફથી જબરદસ્તી કરવામાં આવી હતી. રસીને કારણે જ મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતક (DEAD) યુવાનના પરીવારજનોએ આક્રંદ સાથે હંગામો મચાવ્યો હતો. જો કે આરોગ્ય વિભાગ રસીથી યુવાનના મોતને નકારે છે.

આમ શહેર આરોગ્ય વિભાગ (HEALTH DEPT) દ્વારા આજે શહેરમાં પોલીસ વિભાગ તેમજ પાિલકાના કર્મચારીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વહીવટી વોર્ડ નવમાં સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા અને વડસર સ્થિત ઓમ રેસીડેન્સીમાં રહેતા તીસ વર્ષના જીજ્ઞેશ સોલંકીએ રસી લીધી હતી. રસી લીધા બાદ જીજ્ઞેશ ઘરે જતા જ તેની તબીયત બગડી હતી. જેથી પરીવારજનો તેને સારવાર માટે લઈ જતા ડોકટરોએ તેને મૃતક જાહેર કર્યો હતો.

આ બનાવને પગલે જીજ્ઞેશના પરીવારજનો (FAMILY)એ જીજ્ઞેશનું મોત રસીના કારણે (DEATH BECAUSE OF VACCINE) જ થયું હોવાના આક્ષેપ સાથે સયાજી હોસ્પીટલમાં આક્રંદ સાથે હંગામો મચાવ્યો હતો. પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ફરજ બજાવીને જીજ્ઞેશ ઘરે પાછો આવી ગયો છતાં તેને ફોન કરીને ફરીથી બોલાયો હતો અને બળજબરીથી રસી અપાઈ હતી. બનાવને પગલે પોલીસ પણ પહોંચી ગઈ હતી. જીજ્ઞેશના મૃત્યુનું કારણ જાણવા તેની લાશને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપી હતી.
જીજ્ઞેશના મૃત્યુ પછી રસી લેવાથી ડરી રહેલા કર્મચારીઓ
કોરોના વેક્સીનની રસી લીધા બાદ સફાઈ કામદાર જીજ્ઞેશ સોલંકીનું મોત થતાં તેના અન્ય સહકર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે અને કેટલાક કર્મચારીઓએ રસી નહીં લેવાનું મનોબળ બનાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, અત્યાર સુધી રસી લેવાથી રસીની આડઅસરના બનાવ ઘણાં ઓછા બન્યા છે. અને ખાસ કરીને વિવિધ બીમારીઓ ધરાવતી વ્યક્તિમાં રસીની આડઅસર (SIDE EFFECT) થવાની શક્યતાં સેવાઈ રહી છે. પણ આવો એક કેસ હજી નોંધાયો નથી. છતાં જીજ્ઞેશ સોલંકીનું મૃત્યુ પછી રસી સલામત છે કે નહીં તેને લઈને પણ સફાઈ કર્મચારીઓમાં અસમંજસમાં મૂકાયા છે અને જીજ્ઞેશના મૃત્યુ પછી રસી લેવા માટે કેટલાક કર્મચારીઓ ગભરાઈ રહ્યાં છે.
જીજ્ઞેશને હૃદયરોગનો હુમલો આવ્યા પછી નિયમિત દવા લેતો નહોતો : ડૉ.રંજન ઐયર
પાિલકાના સફાઈ સેવક જીજ્ઞેશ સોલંકીનું કોરોનાની રસી (CORONA VACCINE)ના કારણે મોત થયું હોવાનો સયાજી હોસ્પીટલના અિધક્ષક ડો. રંજન ઐયરે ઈનકાર કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, જીજ્ઞેશને 2016 માં હદયરોગનો હુમલો આવતા સારવારની સાથે એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. જીજ્ઞેશ તેની નીયમીત દવા લેતો ન હતો. પરીવારે રસીથી મોતના આક્ષેપ કર્યા છે. જે ખોટા છે તેમ છતાં પણ પેનલ પીએમ કરવામાં આવશે. અગર જબરદસ્તીથી રસ લેવા ફરજ પડાય તેવું કાંઈ હોતું નથી લોકો સ્વૈચ્છીક રીેતે જ રસી લે છે. કોઈને પણ જબરદસ્તી કરાતી નથી પેનલ પીએમ પછી જ જીજ્ઞેશના મોતનું સાચું કારણ જાણવા મળશે.