અંકલેશ્વર, નવસારી, વલસાડ: (Navsari, Valsad, Ankleshwar) દક્ષિણ ગુજરાત હવે કોરોના મુકત તરફ જઇ રહ્યુ હોય તેમ આજે નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં...
બિગ બોસના પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમ (swami om) વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામી ઓમનું થોડા સમય પહેલા નિધન...
હાલમાં હોલીવુડ સિંગર રિહાના (SINGER REHANA) ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. રિહાનાએ ખેડૂત આંદોલન ( FARMER PROTEST) વિશે એક ટ્વીટ કર્યું...
સુરત: શહેરના પરવત પાટિયા ખાતે મેડિકલ શોપમાં નોકરી કરતા યુવાનને પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ હનીટ્રેપમાં ફસાવી શરીર સુખ માણવા દબાણ...
મિયા ખલિફાએ ઇન્સ્ટા સ્ટોરી પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. એક વિરોધકર્તાએ તેમાં એક પોસ્ટર પણ હાથમાં લીધેલું છે, જેમાં કહેવામાં...
BIHAR : બિહારના રાજપાકરના ભલુઇમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલા ધારાસભ્ય પ્રતિમા કુમારી (PRATIMA KUMARI) ની છેડતીનો મામલો સામે આવ્યો છે....
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) માટે ઉમેદવારોની પસંદગીના ધોરણોમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે...
રત એરપોર્ટના વેસુ તરફના રન-વે પર મોટા વિમાનના લેન્ડિંગ વખતે 36 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગના બાંધકામોની ઉંચાઇ નડે છે તે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં...
26મી જાન્યુઆરી રિપબ્લિક દિવસે કિશાન આંદોલનને કારણ જે અરાજકતા ફેલાય આખો દેશ શર્મ અનુભવે છે એટલું જ નહિ કિશાનો પણ આવા આંદોલનની...
જે કાર્યો કરવાથી વ્યકિત, સમાજને, રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે...
કલ્પના વૈદ, ચર્ચાપત્રમાં ખરુ જ કહે છે કે કચરાપેટીઓ આડેધડ હટાવી લેવાથી, સુરત શહેર વધુ ગંદુ બનતું જાય છે. બે વર્ષ પહેલાં...
જીવનમાં આપણી ઈચ્છાઓ ને અરમાનો જ આપણા ખરાં હમસફર છે. સંત કબીરજીએ ગાયું છે કે શરીર મટી જાય તો પણ આપણી ઈચ્છાઓ-તૃષ્ણાઓ...
તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે તાજેતરમાં જે નિર્ણય લીધો છે તે સ્તુત્ય...
સુરત મેટ્રોનું સેન્ટ્રલ જંકશન સ્ટેશન મક્કાઈ પુલ-કાદરશાની નાળ વિસ્તારમાં આવે છે, એ મહત્વનું મેટ્રોનું મધ્યબિંદુ છે. અને તે સ્વામિ વિવેકાનંદ સ્ટેચ્યુ સર્કલની...
BIHAR : બિહારમાં સરકાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન હવે લોકોને અને તેમાં પણ ખાસ કરીને યુવાનોને ભારે પડી શકે છે. બિહાર સરકારે...
દિલ્હીની સરહદો (DILHI BORDER) પર કૃષિ કાયદા (AGRICULTURE LAW) ઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલનને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર,...
સોમવારે ભારતમાં સામાન્ય બજેટ રજૂ થવાનું હતું તે જ સમયે પાડોશી દેશ મ્યાનમારમાં એક મોટી ઘટના બની ગઇ. એક સમયે બર્મા તરીકે...
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન (AGRICULTURE LAW) નો આજે 70 મો દિવસ છે. આંદોલનને મજબૂત કરવા ખેડુતો સતત દિલ્હી પહોંચી રહ્યા છે....
શેર બજાર બજેટના દિવસથી સતત તેજી પર છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) સવારે 50,231.06 વાગ્યે ખુલ્યો. આ ઇંડેક્સનો (INDEX) અત્યાર સુધીનો ઉચ્ચતમ...
ઘણા દેશોમાં ખેડૂત આંદોલન (FARMER PROTEST) ની ચર્ચા થઈ ચુકી છે, હવે અમેરિકન પોપ સ્ટાર રીહાના (POP STAR RIHANA) એ આ માટે...
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના પદ પરથી બહાર નીકળવાની ઘોષણા કરી છે. ઇ-કોમર્સ ઉદ્યોગમાં એક છાપ બનાવનાર એમેઝોનના સીઇઓ તરીકે...
લોકોને કોરોના રસી નિ: શુલ્ક અથવા ઓછા દરે આપવાનો નિર્ણય રાજ્ય સરકારોને કરવાનો રહેશે. બિહાર અને કેરળમાં આ રસી નિ:શુલ્ક જાહેર કરવામાં...
કુલ 12 ટીમો વચ્ચે ક્રિકેટ ફોર હાર્મની થીમ પર રમાનારી ટૂર્નામેન્ટમાં આજે ભીમપોર સ્થિત પીઠાવાળા સ્ટેડિયમ પર બે મેચ રમાશે સુરતના ક્રિકેટ...
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે અંતિમ ઇલેવનમાં કોનો સમાવેશ કરવો તે અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મૂંઝવણ ઊભી થઇ છે. તેમાં પણ...
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કોરોના વાયરસના જોખમને ધ્યાને લઇને રદ કરી દીધો છે અને આ સીરિઝ રદ થવાનો સીધો ફાયદો...
અમેરિકાના પૂર્વ કાંઠે આ ઋતુમાં ફરી એક વાર મોટું શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેણે કેટલાક વિસ્તારોમાં તો બે ફૂટ જેટલો બરફ ઠાલવી...
બહુ સ્તરીય આડશો, રસ્તા પર લોખંડના ખીલાઓ અને કાંટાળી વાડો, સિમેન્ટના બેરિયરો વચ્ચે લોખંડના સળિયાઓ અને ડીટીસી બસોના ખડકલા તથા વધુ પ્રમાણમાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં દરરોજ 50 થી ઓછા પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છ. મંગળવારે...
રાજ્યભરમાં આવતા 48 કલાકમાં ઠંડીમાં (Cold) વધારો નોંધાય તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યકત કરી છે. ખાસ કરીને કચ્છ વિસ્તારમાં ઠંડીનું જોર વધશે....
SAPUTARA : ડાંગ (DANG) જિલ્લા યુવા નેતા દ્વારા વલસાડ-બીલીમોરા બસ (VALSAD BILIMORA BUS) ને ફરીથી ચાલુ કરવાની માંગ સાથે આહવા ડેપો મેનેજર...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
અંકલેશ્વર, નવસારી, વલસાડ: (Navsari, Valsad, Ankleshwar) દક્ષિણ ગુજરાત હવે કોરોના મુકત તરફ જઇ રહ્યુ હોય તેમ આજે નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ (Case) નોંધાયો ન હતો. ઉપરાંત ભરૂચ જિલ્લો આજે ૧૦ મહિના પછી કોરોના મુકત દિવસ બન્યો છે. જેમાં નવસારી જિલ્લામાં સતત છ દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાયા બાદ ગઇ તા. 30મીએ ફરી વખત જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ કોરોનાનો એક પણ નવો કેસ નહીં નોંધાતા પ્રજામાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

હવે જિલ્લામાં ફક્ત 3 જ એક્ટિવ કેસ રહ્યા છે. જો કે હજુ કોરોનાના ટેસ્ટ તો ચાલુ જ રખાયા છે. મંગળવારે પણ જિલ્લામાં કોરોનાના 345 ટેસ્ટ કરાયા હતા. વલસાડ જિલ્લામાં મંગળવારે કોરોનાનો કોઈ કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1351 કેસ નોંધાયા છે, જે પેકી 1190 ને રજા આપી દેવામાં આવી છે, જ્યારે 10 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ભરૂચ જિલ્લા માટે આજનો દિવસ કોરોના મુકત દિવસ બનતા ૧૦ મહિના પછી જિલ્લા માટે સારા સમાચાર આવ્યા છે. ગત ૨૫ માર્ચના લોકડાઉન પછી ભરૂચ જિલ્લામાં કરોનાનો કહેર વધતો ગયો હતો. જ્યારે સત્તાવાર મોતના આંકડા ૩૨ છે. પરંતુ કોવિદ સ્મશાન ભૂમિમાં ૫૦૦ ઉપરાંત પોઝિટિવ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દસ મહિના પછી આજે પ્રથમ વખત ભરૂચ જિલ્લામાં કરોના પોઝિટિવ દર્દીઓનો કેસ આવ્યો નથી જે લોકો અને તંત્ર માટે રાહતના સમાચાર છે.

સુરત જિલ્લામાં વિતેલા 24 કલાકમાં કોરોનાના માત્ર 4 કેસ પોઝિટિવ
સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શનિવારે સુરત જિલ્લામાં કોરોનાના માત્ર 3 કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે તે વધીને 8 થયા બાદ સોમવારે 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે વિતેલા 24 કલાકમાં માત્ર 4 કેસ જ નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સારી બાબત એ છે કે, છેલ્લા કેટલાંક દિવસથી કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંક 10ની નીચે જ રહેવા પામ્યો છે. વિતેલા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ચોર્યાસી તાલુકામાં 21 ઓલપાડમાં 2 અને કામરેજમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય તાલુકાઓમાં કેસ નોંધાયા નથી. સુરત જિલ્લામાં નવા 4 કેસ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધીને 13હજારને પાર કરીને 13,017 પર પહોંચ્યો છે.