સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
તારાપુર – વાસદ ધોરી માર્ગ પર નંદેસરીની કંપનીના કર્મચારીને લઇ જતી બસને અકસ્માત નડ્યો
બસની પાછળ ટ્રકે ટક્કર મારતા આગળના ટેન્કર સાથે અથડાઇ હતી
(પ્રતિનિધિ) પેટલાદ તા.3
પેટલાદના ધર્મજ પાસેથી પસાર થતા ધોરી માર્ગ પર પુરપાટ ઝડપે જતી ટ્રકના ચાલકની બેદરકારીથી આગળ જતી બસને ટક્કર વાગી હતી. જેના કારણે બસ સીધી ટેન્કર સાથે અથડાઇ હતી. જેના કારણે કેબીનમાં બેઠેલા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક સહિત બે ઘવાયાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
સોજિત્રાના ત્રંબોવાડ ગામના ખડીયારાપુરા ગામમાં રહેતા રઇજીભાઈ મણીભાઈ ચૌહાણ વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેઓ કંપનીની બસમાં અપડાઉન કરે છે. દરમિયાનમાં 3જી ઓક્ટોબરના રોજ કંપનીની બસ નં.જીજે 23 એડબલ્યુ 3636ના ચાલક તરીકે સાગરભાઇ રણેશભાઈ ગોસ્વામી (રહે. જલસણ) હતાં. આ બસમાં રઇજીભાઈ ચૌહાણ ઉપરાંત અન્ય કર્મચારી ભગતસિંહ ચંદુભાઈ પરમાર, ભાઇલાલ ભુપતભાઈ પરમાર, પ્રવિણ રમણભાઈ પરમાર (રહે. ખડાણા) સહિત અન્ય કર્મચારીઓ પણ હતાં. આ કંપનીની બસમાં સવારના 5-40 વાગ્યે ધર્મજ ચોકડીથી બેસી વડોદરા નંદેસરી કંપનીમાં જવા નિકળ્યાં હતાં. આ સમયે બસની ખાલી સાઇડે દરવાજા નજીક આવેલી પહેલી સીટમાં ભગતસિંહ ચંદુભાઈ પરમાર બેઠાં હતાં, તેમની પાછળ ભાઇલાલ પરમાર બેઠાં હતાં. બસ તારાપુર – વાસદ રોડ પર ધર્મજ ગામના બ્રીજ પર વચ્ચેની લેનમાં જતી હતી તે દરમિયાન આગળ રોડ પર એક ટેન્કર પડેલું હતું. જેનું આગળનું ટાયર ફાટી જવાથી ઉભી હતી. આથી, બસ ચાલક સાગરભાઈ ટેન્કરની બાજુમાંથી બસ કાઢવા ટ્રેક બદલતા હતાં. પરંતુ તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે એકદમ ટક્કર મારી હતી. જેના કારણે બસ સીધી જ ટેન્કર સાથે અથડાઇ હતી. જેના કારણે બસમાં સવાર કંપનીના કર્મચારીઓને નાની – મોટી ઇજા પહોંચી હતી. જેમાં ભગતસિંહ ચંદુભાઈ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે ભાઇલાલ ભુપતભાઈ પરમાર અને બસ ચાલક સાગરભાઈને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક નં.જીજે 10 ટીએક્સ 7173ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.