એવું કહેવામાં આવે છે કે સ્ત્રી (WOMAN) તેના પતિ વિશે બધું સહન કરે છે, પરંતુ તેની બેવફાઈ (infidelity) સહન કરવામાં અસમર્થ છે...
સોશિયલ મીડિયા પર ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. તાજેતરમાં જ જોધપુરનો એક શખ્સ સોશ્યલ મીડિયા પર છેતરપિંડ નો શિકાર બન્યો હતો...
વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના ( pm kisan yojna) અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર 31 માર્ચ, 2021...
કોરોના વાયરસ(CORONA VIRUS)થી બચાવા માટે બનેલી રસીને ઘણો સમય થયો છે. ભારતમાં પણ કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી (VACCINE) લોકોને આપવામાં આવી રહી...
મોડાસા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરોના સીલ્કરૂટ તરીકે જાણીતો છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રતનપુર ચેકપોસ્ટ પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઠલવાઈ...
ફતેપુરા: ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેશકુમાર પારગી ની અધ્યક્ષતામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને...
આણંદ: રાજયના ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે ઇન્ડિયા @ ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની રાષ્ટ્ર–રાજયવ્યાપી...
સંતરામપુર : સંતરામપુરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કોરોનાની રસી મુકવાનો બીજા તબક્કાનો શુભારંભ થયેલ છે. કોરોનાની રસીકરણના પ્રથમ તબકકામાં સંતરામપુર...
સુરત: સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી છે.....
વડોદરા : પાખંડી જયોતિષિઓના ચૂંગાલમાં ફસાવીને સોની પરિવારના 33 લાખ રૂિપયા ખંખેરી લેનાર ટોળકીના બે સાગરિતોને સમા પોલીસ રાજસ્થાનથી ઝડપી લીધી હતી....
વડોદરા : આજે નર્મદા અને શહેરી િવકાસ મંત્રી યોગેશ પટેલે કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ મિડિયા સાથેની વાતચીતમાં તેમણે શિવજી...
ખેડૂત આંદોલન ( FARMER PROTEST) પર બેઠેલા ખેડુતોને 100 દિવસથી વધુ સમય થયો છે પરંતુ સરકાર સમક્ષ નમવાનો ખેડુતોનો નિર્ણય નબળો પડતો...
શહેરભરમાં રાજમાર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ વર્ષોથી શહેરીજનોને હેરાન પરેશાન કરે છે. મનપાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા આવે છે તે પહેલા...
વડોદરા : વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલી પાયલ પાર્ક 1 ના રહીશોએ બીજી સોસાયટીમાં આરસીસી રોડની કામગીરી દરમિયાન તેઓની સોસાયટી તરફ...
વડોદરા : સંસ્કાર નગરી વડોદરા મા સુશાસન કે અનુશાસન- વ્યવસ્થાના મુળમા જોતા શહેરના વહીવટી તંત્રના મુળમા બે મુખ્ય અધિકારી છે. સ્વચ્છતા સુંદરતા...
વડોદરા : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે નવલખી મેદાન પર મહાત્મા ગાંધીને પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતો ની સુરાવલી સરિતા મધ્યે...
સનાતન ધર્મનું સાચું સ્વરૂપ અનેક સંપ્રદાયોમાં વહેચાયેલો હોવાથી એકેશ્વરવાદઇઓના હાથે મશ્કરીના પાત્ર બનેલા સનાતન ધર્મનું સાચું સ્વરૂપ શું હોઈ શકે તે અનુપ...
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ના અનુસાર, આજે હૃદય રોગ એ વિશ્વભરના મોટાભાગના લોકોના મૃત્યુનું સૌથી મોટું કારણ છે. એક નવા અધ્યયનમાં દાવો...
આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહ્યા છીએ. સમય બદલાયો છે. વ્યકિતગત ભૂખ અને સ્વાર્થ સમજાને ધીમે ધીમે ઊધઇની જેમ ખાઇ રહ્યા છે....
દિવસે ને દિવસે છૂટાછેડાના પ્રમાણ વધતા જાય છે. મનોચિકિત્સકોને ત્યાં આવા કેસનો ભરાવો થતો જાય છે. પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાનાં તાર વેરવિખેર...
કોરોનાની રસી આપવાની શરૂ થઇ છે અને કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો છે તે જોતા દેશમાં આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળેલ...
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે એક સભામાં કહયું છે કે અધિકારીઓ વાત નહિ સાંભળે તો દંડાથી મારો. પ્રધાનની ભાષા બીનપાર્લામેન્ટરી છે. જે ના બોલાવી...
NEW DELHI : એલપીજી સબસિડી: એલપીજી સિલિન્ડર ( LPG CYLINDER) ના ભાવ 7 વર્ષમાં બમણા થયા હોવા છતાં, એલપીજીનો ઉપયોગ ઓછો થવાને...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના નંદિગ્રામ ( NANDIGRAM) માં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ( CM MAMATA BENARJI) પર થયેલા કથિત હુમલા...
પાલ-અડાજણ-પાલનપુર રોડ રાંદેર રોડ વિસ્તારોમાં ફાટીને ધૂમાડે ચડેલા યુવાનો જાહેર માર્ગ ઉપર અત્યંત સ્પિડમાં બાઇકો ભગાવે છે. જાહેરમા બીજાના જીવ જોખમમા મુકે...
ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો …..વરસાદ અટકવાનું નામ જ ન લેતો હતો…રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પર એક બાર તેર વર્ષનો છોકરો હાથમાં આઠથી...
છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આદિવાસી શબ્દ અદ્રશ્ય છે. હાલમાં ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ખાસ કરીને આદિવાસી મતવિસ્તારોમાં પણ...
જમ્મુ-કાશ્મીરની જિલ્લા વિકાસ સમિતિના નવા ચૂંટાયેલા સભ્યો પોતાના હકકોની રક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. તેમણે બે દિવસનો તાલીમ કાર્યક્રમનો બહિષ્કાર કરતાં...
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 ના અમલથી હાલની શિક્ષણ પ્રણાલીમાં માળખાકીય અને ગુણાત્મક ફેરફાર આવશે. તેમાં ઘણી કંપનીઓ શામેલ થશે, તેમના સ્વરૂપમાં...
મહારાષ્ટ્ર ( MAHARASHTRA) ના ઔરંગાબાદમાં પણ લોકડાઉન ( LOCK DOWN) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સપ્તાહના અંતે એટલે કે શનિવાર...
નવી દિલ્હી: તેલંગાણા (Telangana) અને આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) સતત બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બંને રાજ્યોમાં 20 લોકોના મોત થયા હતા. તેમજ બંને રાજ્યોના 14 જીલ્લાઓ પૂરગ્રસ્ત (Flood) થયા હતા, જેથી અહીંના લોકોની સ્થિતિ ખૂબ જ વણસી હતી અને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પાછલા બે દિવસથી સતત સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા હતા. તેમજ અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આટલું જ નહીં પણ સતત વરસાદના કારણે રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. દક્ષિણ મધ્ય રેલવેના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને ઘણી જગ્યાએ ટ્રેક પર પાણી ભરાવાને કારણે 99 ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી અને ચાર ટ્રેન આંશિક રીતે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે 54 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી.
પીએમ મોદી અને અમિત શાહે સ્થિતિનો તાગ મેળવ્યો
આંધ્ર-તેલંગાણાની વણસી રહેલી સ્થિતિને પગલે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય મંત્રી એ રેવંત રેડ્ડી સાથે વાત કરી હતી. તેમજ તેમણે વરસાદ અને પૂરની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
સમગ્ર મામલે તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે સમયસર લેવાયેલા સાવચેતીના પગલાંને કારણે જાનમાલનું નુકસાન ઓછું થયું છે. જો કે આગાઉથી સાવચેતી રખાઇ હોવા છતા રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદને કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ સૂર્યપેટ, ભદ્રાદ્રી કોથાગુડેમ, મહબૂબાબાદ અને ખમ્મામ જેવા અન્ય જિલ્લાઓમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પૂરથી પ્રભાવિત સ્થાનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
સીએમ ચંદ્રબાબુ નાયડુ કહ્યું..
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે 14 જિલ્લાઓમાં 94 સ્થળોએ સાતથી 12 સેમી વરસાદ પડ્યો હતો. તેમજ પૂરનું પાણી જે કોલેરુ તળાવ તરફ વાળવાનું હતું તેને વિજયવાડા તરફ વાળવામાં આવ્યું અને પરિણામે શહેરમાં પૂર આવ્યું હતું. નાયડુએ કહ્યું, “અમે રેતીની થેલીઓ અને અન્ય માધ્યમોથી પ્રકાશમ બેરેજના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં સુરક્ષા વધારી રહ્યા છીએ અને જિલ્લા મેજિસ્ટ્રેટને પણ એલર્ટ કર્યા હતા. વરસાદથી પ્રભાવિત 17,000 લોકોને 107 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ રાજ્યમાં 1.1 લાખ હેક્ટરથી વધુ કૃષિ વિસ્તાર અને 7,360 હેક્ટર બાગાયત વિસ્તારને નુકસાન થયું છે.