વડોદરાથી ભરૂચ વચ્ચેનો નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર 4 ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગુરુવારે સાંજે 5 કલાક બાદ આ માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો...
વડોદરા શહેરમાં ગુરુવારે મોડી રાતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ થયા બાદ શુક્રવાર સવારથી નવાપુરા વિસ્તારમાં તોફાની તત્વોને જેર કરવા પોલીસનાં ધાડા...
વડોદરા તા.22વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસવેના વડોદરા થી ભરૂચ સુધીમાં ૮૭ કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા...
વડોદરા, તા.22સંસ્કારી નગરી ને કલંકિત કરવાનો પ્રયત્ન કરતા વિદર્નીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મ ઘટના અને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટનાના મામલે...
વડોદરા, તા.22ગોત્રી વિસ્તારમાં આવેલ લક્ષ્મીદાસ નગર વિભાગ-૨ માં મોબાઈલ ટાવર લગાવવા મામલે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં પરમિશન...
વડોદરા, તા.22રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારનો રેલવે વિભાગ પ્રયત્નશીલ છે. મુસાફરોને સુખસુવિધાઅો મળી રહે અને આરામદાયક મુસાફરી થાય...
વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગુરુવારની મોડી રાતે બે કોમના જૂથ વચ્ચે ભારે પથ્થરમારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં ભગવાન રામ વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ...
આણંદ, તા.21ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના IETE સ્ટુડટન્સ ફોરમ દ્વારા...
ડાકોર તા 21સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાય મંદિર સામે આવેલ ગોમતી તળાવની જંગલી વેલ અને દૂષિત કચરાના ઢગલાને કારણે ખુબ દુર્દશા જોવા...
નડિયાદ, તા.21નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ લોકમેળા દરમિયાન...