અમદાવાદ, તા. 03 (પીટીઆઇ) : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ દેશમાં સ્પિનરોને મદદરૂપ પીચો બાબતે ઉઠી...
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેએ દેશમાં સ્પિનરોને મદદરૂપ પીચની ટીકાને ગંભીરતાથી ન લેવાની સલાહ આપતા મંગળવારે કહ્યું હતું કે અમે જ્યારે...
છ વારની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ તેમજ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘાલ સહિતના 12 ભારતીય બોક્સરો સ્પેનના કેસ્ટોલોનમાં બોક્સેમ ઇન્ટરનેશનલ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સિઝન માટેના આયોજન સ્થળોમાં મોહાલી ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ ન કરવા મામલે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આશ્રર્ય વ્યક્ત...
નવી દિલ્હી, તા. 02 : ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ વન ડેની સીરિઝ માટે પણ આરામ આપવામાં...
નવી દિલ્હી, તા. 02 : દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને માત્ર નેમ ફેમ માટેની લીગ ગણાવીને કહ્યું...
અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ અહીંની હોસ્પિટલમાં લીધો હતો. શાસ્ત્રી ઉપરાંત 1983ની વર્લ્ડકપ...
ભારતીય ક્રિકેટ ટિમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના વિરાટ ફોલોઅર્સ સાથે હવે સોશિયલ મીડિયાનો અસલી રાજા બની ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર 100 કરોડ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનના આયોજન માટે નક્કી કરવામાં આવેલા છ સ્થળોમાંથી એક સ્થળ અમદાવાદ મામલે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે તાજી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. આમાં ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 6 સ્થાનના ફાયદા સાથે...