મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ત્રિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ જ દુ:ખી થયો છું. ખેડૂત...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ (VICE PRESIDENT) હામિદ અન્સારીએ પોતાની નવી પુસ્તક વિશે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સરકારના શબ્દકોશમાંથી સેક્યુલરિઝમ ગાયબ...
આ વર્ષની પહેલી ‘મન કી બાત’ (MAN KI BAAT) દ્વારા પીએમ મોદી (PM MODI) એ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.કોરોના મહામારી દરમિયાન લોકોની...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
નવી દિલ્હી:ઇઝરાઇલ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટ (DELHI BLAST)ની તપાસમાં સુરક્ષા એજન્સીઓ ‘જૈશ-ઉલ-હિંદ’ (JAISH-UL-HIND) વિશે માહિતી એકઠી કરી રહી છે. આ જ સંસ્થાએ...
નવી દિલ્હી (New Delhi): સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (Serum Institute of India -SII) ના સીઈઓ આદર પૂનાવાલાએ (Adar Poonawalla) શનિવારે કહ્યું છે...
કેલિફોર્નિયા (California): રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથી (death anniversary) છે. મહાત્મા ગાંધી- મોહનદાસ કરમચંદ ગાંધી (Mahatma Gandhi) એક એવી પ્રતિભા છે, જેમનું...
સંસદમાં બજેટ સત્ર અંગે સર્વપક્ષીય બેઠક (the All party meeting) દરમિયાન પીએમ મોદી (PM MODI)એ ખેડૂત આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. જો...
BOMBAY : બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGHCOURT) ની નાગપુર બેંચ એક પછી એક ચુકાદાની સુનાવણી કરી રહી છે. તાજેતરના ચુકાદા અંતર્ગત, આ જ...
બજેટ 2021 : આ વખતે બજેટ અનેક બાબતોમાં સામાન્ય માણસ માટે વિશેષ બની રહ્યું છે. આ વખતે સરકાર તરફથી એક કે બે...