સુરત(Surat) : બે વર્ષના લાંબા સમય ગાળા બાદ સુરતમાં રંગેચંગે ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી અને જોત જોતામાં...
સુરત: સુરતમાં ભારે હૈયે ગણેશજીને વિદાય આપવામાં આવી છે. ત્યારે હાલમાં રાજમાર્ગ પર ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. મોટા...
સુરત: સુરતમાં 10 દિવસ દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ આજે આખરે બાપાને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે. સુરતમાં વહેલી સવારથી...
નિર્વિઘ્ને કાર્યની સફળતા માટે આપણાં સમાજમાં સૌ પ્રથમ ગણપતિની પુજા કરવામાં આવે છે અને માટે જ ખૂબ જ ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક...
સુરત : ગુરૂવારની સાંજે સાતથી આઠ વાગ્યાના આરસામાં વરસાદ (Rain) સાથે જોરદાર પવન (Strong Wind) ફૂંકાયો હતો. જેના કારણે ઠેર ઠેર વૃક્ષ...
સુરત: (Surat) શુક્રવારે અનંત ચૌદશના દિવસે બે વર્ષ બાદ શહેરમાં ધામધુમથી શ્રીજી વિસર્જનયાત્રાઓ નિકળશે તેથી શહેરના માર્ગો ધમધમી ઉઠશે. સતત 10 દિવસ...
સુરત: (surat) શહેરના હજીરાના દરિયા કાંઠે ગણપતિ વિસર્જન (Ganesh Visarjan) માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. પાંચ ફૂટથી વધુની ઊંચાઇ ધરાવતી...
સુરત: (Surat) કતારગામમાં હીરાના કારખાનામાં (Diamond Factories) કામ કરવા આવેલો કારીગર નોકરીના ત્રીજા જ દિવસે ‘નાસ્તો કરીને આવું છું’ કહીને રૂપિયા સાડા...
સુરત: (Surat) ગણેશ વિસર્જનમાં ભક્તિની સાથે મસ્તી કરવા માંગતા લોકોને કાબુમાં રાખવા સુરત શહેર પોલીસ કમિશનરે (Police Commissioner) દારૂના (Liquor) વેચાણ કરનારાઓ...
સુરત: શુક્રવારે તા. 9 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ નિમિત્તે શહેરમાંથી 68 હજાર ગણેશ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળવાની હોય સુરત શહેર પોલીસ દ્વારા...