એક દિવસ ગુરુજીએ ચાલુ પ્રવચનમાં અચાનક પ્રશ્ન પૂછ્યો, ‘શિષ્યો મને જવાબ આપો કે તમે તમારા જીવનમાં સૌથી વધારે કોને જવાબ આપવા.તમે શું...
કોઈ જાણીતી વ્યક્તિની ચિરવિદાય ટાણે ખાસ કરીને બે પ્રકારની અભિવ્યક્તિ જોવા-વાંચવા મળે છે. પહેલો પ્રકાર અહોભાવપ્રેરિત અભિવ્યક્તિનો છે, જેમાં અતિશયોક્તિઓનો અતિરેક થતો...
એક તરફ ભારતમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ યુવતી દ્વારા હિજાબ પહરેવાને મામલે...
દાયકાઓથી જે પ્રજા શાંતિ અને સંપથી જીવતી હોય તેમને અંદરોઅંદર લડાવી મારવાની કળા રાજકારણીઓ જાણતા હોય છે. હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથી રાજકીય...
વિધાનસભાની ચૂંટણીને ટાંકણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપ ૨૦૧૭ની ચૂંટણી જીત્યો તેમાં હિન્દુ મોજાંનો મોટો ફાળો હતો. જો...
એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર મનુષ્યની હાલત વિષે ચિંતા કરતા હતા.મનુષ્ય દુખી હતો ,તકલીફમાં હતો અને કળિયુગને કરને હજી...
એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર મનુષ્યની હાલત વિષે ચિંતા કરતા હતા.મનુષ્ય દુખી હતો ,તકલીફમાં હતો અને કળિયુગને કારણેે હજી...
કેટલાંક પરિવર્તન એટલાં ધીમે ધીમે બહાર આવે છે કે નવી પેઢી પરિણામોની જવાબદારી નથી લેતી. આબોહવા પરિવર્તન દેખીતી રીતે એક મુદ્દો છે...
દેશમાં અને દુનિયામાં વર્ષ ૨૦૨૦ની શરૂઆતથી કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો તેના પછી આખા વિશ્વમાં જે કેટલાક શબ્દો ખૂબ પ્રચલિત બન્યા તેમાંનો...
ન પ્રચાર, ન મતદાન, 44 લાખમાં સરપંચ પદ ખરીદયું. ખરેખર મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લા હેડકવાર્ટરથી લગભગ 30 કિ.મી. દૂર ભટૌલી ગામના નિવાસીઓએ મંગળવારે...