આપણા સામાજીક માળખામાં રોઝ ડે, ટિચર્સ ડે, મધર્સ ડે વગેરે દિવસોની ઉજવણી કરવામા આવે છે. તે જ રીતે આવતી તા. 19-6-22 દિને...
પ્રસિદ્ધ નારી – આસામી લેખિકા ઈન્દીરા ગોસ્વામી પોતાની ‘એક અધૂરી આત્મકથા’ના અંતે લખે છે, ‘મેં મારા ગુરુએ આપેલ સલાહને બરાબર યાદ રાખી...
જુન મહિનાના ત્રીજા રવિવારે ‘ફાધર્સ ડે’ મનાવવામાં આવે છે. પિતાશ્રી સામે બાળકો વધારે શિસ્તમાં રહે છે. ઘરમાં પિતાનો ધાક હોય છે. તોફાન...
આઝાદી બાદ તેનો ઇતિહાસ લખવાની વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂ (કોંગ્રેસ) સરકાર પર જવાબદારી આવી પડી. સ્વ. જવાહરલાલજીએ પોતાના સામ્યવાદી બિરાદરો અને ઇસ્લામિક...
નેશનલ ગેમ્સની તૈયારી ચાલતી હતી. માઈન્ડ કોચ બધાને પર્સનલી મળીને તેમનો પ્રોબ્લેમ જાણીને મોટીવેશન આપી રહ્યા હતા અને બધાની ગેમ્સમાં સુધારો થવા...
દિગ્ગજ પાટીદાર નેતા નરેશભાઇ પટેલે મહિનાઓની ઇન્તેજારી પછી રાજકારણમાં હાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલા કાગવડ ખાતેના લેઉવા પાટીદારોના...
રાજ્યસભા એટલે કે સંસદના ઉપલા ગૃહને તેની પોતાની પવિત્રતા હોય છે. રાજ્યસભાની દરેક ચૂંટણી સમયે તેની પવિત્રતાનું ધોવાણ થતું હોય છે, ત્યારે...
કેન્દ્ર સરકારે શરૂ કરેલી અગ્નિપથ યોજના હવે કેન્દ્ર સરકાર માટે જ અગ્નિપથ સમાન બની રહી છે. આ યોજનાના વિરોધમાં દેશના અનેક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકારે ભારતીય સૈન્યમાં કામચલાઉ ભરતી માટેની ‘અગ્નિવીર’ યોજના જાહેર કરી તેને પગલે ઉત્તર ભારતમાં જે તોફાનો ફાટી નીકળ્યા તે યુવાનોમાં ઉકળી...
મને ઘણાં બધાં યોગાસન આવડે છે પણ સંખ્યા નથી ખબર કે કેટલા યોગ આવડે છે. મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે પણ...