એક રાજાનું અકાળ મૃત્યુ થયું. તેનો પુત્ર નાનો હતો, તેથી રાજમાતાએ રાજયનો કારભાર સંભાળી લીધો. યુવરાજને રાજ-કાજ માટે તૈયાર કરવામાં માતાએ ખૂબ...
માણસની પ્રકૃતિ જ છે તેથી તેની પાસે જે છે તે તરફ તેનું ધ્યાન નથી પરંતુ જે નથી તે માટે તે ઝંખ્યા કરે...
દેશમાં જ્યાં સ્થિરતા અને શાંતિની જરૂર છે, કોમ કોમ વચ્ચે સુમેળની જરૂરિયાત છે, ત્યાં ભાજપ ઠેરઠેર અસ્થિરતા અને અશાંતિ ઉત્પન્ન કરી કોમ...
અમે નવા – સવા બિલ્ડીંગમાં જ્યારે રહેવા આવ્યા ત્યારે કોઇનો પણ પરિચય નહિ અને કોરોનાને કારણે ઝાઝુ કોઇને પણ મળાતું નહિ પણ...
સ્ટાર પ્લસ TV પરથી તા. 1 મેથી 19 જૂન 8 હપ્તામાં દર રવિવારે સાંજના 7 થી 8 સુરસામાક્ષી ભારત રત્ન લતા મંગેશકરને...
આજકાલ એવું જોવામાં આવી રહ્યું છે કે આપણા હિંદુ ધર્મમાં પેસી ગયેલા દૂષણો વિરૂધ્ધ કોઈ અવાજ ઊઠાવે છે અને કહેવાતા હિંદુત્વવાદીઓ તરત...
સરકારી તમામ સેવાઓમાં પહેલા સૌથી શ્રેષ્ઠ ટપાલ સેવા કહેવાતી પણ હમણાંથી તેમની સેવાઓનું સ્તર કથળ્યું છે. માત્ર ટપાલ વહેંચતી બાબતે જ નહિ...
મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર સર્જાયેલા સંકટ વચ્ચે શિવસેનાના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ધડાકો કરતા કહ્યું છે કે,...
દ્રૌપદી મુર્મુનું નામ જે ગઈ કાલ સુધી જાણીતું નહોતું તે આજે ખૂબ જ પ્રચલિત છે. રાષ્ટ્રપતિપદની ઉમેદવારી જાહેર થઈ ત્યાં સુધી તેમનું...
તા.૨૨ જૂન ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ માં ‘ માન્યતા નહીં, અનુભૂતિનો વિષય છે ઇશ્વર ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તદ્દન સાચી વાત કારણકે...