એક દિવસ શિષ્યોએ ગુરુજીને જઈને પૂછ્યું, ‘ગુરુજી, અમારે જાણવું છે કે શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે કયા ગુણો કેળવવા જરૂરી છે?’ ગુરુજી બોલ્યા,...
પડોશી મહારાષ્ટ્રની ઘટનાઓમાં જે ઓચિંતા ચડાવ – ઉતાર અને વળાંકો આવ્યા તે જોતા ગુજરાત માટે ભાજપ અને તેના કાર્યકર્તાઓ – નેતાઓએ કેવા...
આખરે સુપ્રીમ કોર્ટએ એવું કહ્યું કે દેશની હાલમાં જે હાલત છે તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. નુપુર શર્માએ દેશ સળગાવ્યો છે...
જાહેરમાં ‘તુ – તુ મેં – મેં’ના દ્રશ્યો રોજબરોજ સર્જાતા જોવા મળે છે. હવે આ દ્રશ્યોથી આશ્ચર્ય થતું નથી. આદત સે મજબૂર....
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘તમારું આ આશ્રમમાં છેલ્લું વર્ષ છે. હવે થોડા જ મહિનાઓમાં તમે તમારી શિક્ષા પૂર્ણ કરી બહારની...
‘લોકશાહી’ આ શબ્દ કેટલો સરસ લાગે છે. આજના સમયમાં ઉત્તમ ગણવામાં આવેલી શાસનવ્યવસ્થા. સૈધ્ધાંતિક રીતે અત્યંત ઉમદા ગણાયેલી આ લોકશાહીનો વર્તમાન અનુભવ...
આપણી સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે વિદેશમાં પ્રવચન આપતી વખતે એક ચોંકાવનારો મુદ્દો કહ્યો. એક વેબસાઇટે તેમના પ્રવચનનો હેવાલ આપતાં તેનું મથાળું આપ્યું....
અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે ‘‘લોકશાહી લોકો દ્વારા, લોકો માટે ચાલતી લોકોની સરકાર છે.’’મહારાષ્ટ્રમાં જે રીતે મહાવિકાસ અઘાડી સરકારનું...
ભારતમાં ન્યાયના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ અન્યાય અને અત્યાચારનો ભોગ બનેલા નાગરિક માટે ન્યાય માગવા અદાલતમાં...
દરેક માનવી જીવનના અમુક તબક્કા પૂર્ણ કરે એટલે ભૂતપૂર્વ, નોકરી નક્કી થયેલ વય પૂર્ણ થાય, ધંધા કે વ્યવસાયમાં ઢળતી વય, કામ ન...