૧૯૪૭માં જ્યારે આઝાદી મળી ત્યારે અમે ગુજરાતી શાળા નંબર એકમાં ભણતા હતાં. એ વખતે દરેક વિદ્યાર્થીને મીઠાઈનું પૅકેટ અને નવી બે આની...
વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છિક સંગઠન આર.એસ.એસે તાજેતરમાં જણાવેલ છે કે દેશમાં રોટી, કપડાં ઔર મકાન સસ્તાં હોવાં જોઇએ. દેશમાં આજે જીવનજરૂરી વસ્તુઓ...
દ્રશ્ય પહેલુંએક સ્ત્રીનો દીકરો અકસ્માતમાં ઘાયલ થઈને બચી તો ગયો, પણ વ્હીલચેર પર આવી ગયો.દીકરો બચી જવાની ખુશી હતી, પણ વ્હીલચેર પર...
ધર્મ વિશે એમ કહેવામાં આવે છે કે તેનો આખરી ઉદ્દેશ માનવજાતની શાંતિ માટેનો છે અને તમામ ધર્મોનો સાર એ જ છે. અલબત્ત,...
મુંબઈમાં એક સ્થળે બોલતાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ એવું કહ્યું કે મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનો સિંહફાળો છે અને જો તેઓ મુંબઈ...
જ્યારે પણ દેશમાં ચૂંટણી જાહેર થાય ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા મતદારોને વિવિધ લાલચો આપવામાં આવે છે. ચૂંટણી ઢંઢેરાના નામે રાજકીય પક્ષો...
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેને અમૃત મહોત્સવ કહેવામાં આવી રહ્યો છે. આવા સમયે મીડિયાની ભૂમિકા અને દેશમાં...
આણંદ : આણંદના વતની અને વરસોથી લંડન સ્થાયી થયેલા મહિલાનું બાકરોલ ખાતે 57.56 લાખનું મકાન આવેલું છે. એનઆરઆઈ મહિલાને અન્ય મિલકત ખરીદવા...
સફેદ રંગનો ચમકતો પદાર્થ મૉનોસૉડિયમ ગ્લુટામેટ એટલે કે આજીનો મોટો એક સોડિયમ ક્ષાર છે. જો તમે ચાઇનિઝ વાનગીના ચાહક હો તો તેમાં...
દરેક માનવી ને દેશના બંધારણ ના આર્ટિકલ અને કાયદા,નિયમો હેઠળ ભેદભાવરહિત જીવન વ્યતિત કરવા માટે આઝાદી પ્રાપ્ત થઈ છે. અહીં વાત કરવી...