મોહનદાસ કરમચંદ ગાંધી એક એવો માણસ છે જે જીવનમાં પ્રવેશે તો કાંઈક આપીને જાય અને કાં લઈને જાય. આ કથન મારું નથી....
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખા વિશ્વમાં સરકારો – ખાસ કરીને જ્યાં લોકશાહી હતી તેવા રાષ્ટ્રોની સરકારોનો ઝુકાવ સરમુખત્યારશાહી તરફી થયો છે. એટલું જ...
આપણા વડીલો કહે છે કે ‘ગાંડાને માથે શિંગડાં ન ઊગે’. અગાઉ તો આ જ્ઞાન વડીલો એમના અનુભવને આધારે આપણને આપતા હતા પણ...
5 એટલે કે 5 એક શુકનિયાળ સંખ્યા છે. અત્યારે તો તેની કિંમતમાં કટિંગ ચા પણ નથી આવતી પણ એક જમાનો હતો કે...
કુંવરજીની નસેનસમાં બળવો, ક્રાન્તિ, વિદ્રોહની ઉદામવાદી નીતિ હતી. બાલ ગંગાધર તિલક, અરવિંદ ઘોષ અને દયાનંદ સરસ્વતી, બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય તેમના આદર્શ...
એક મિત્રે ‘રામાયણ’ અંગે થોડી વાતો કરી. તેમણે કહ્યું: ‘સીતાજીના પતિ ભગવાન હતા છતાં તેમણે જંગલમાં સૂવું પડ્યું હતું. જ્યારે મંદોદરીનો પતિ...
મહિસાસુરે એક ભૂલ કરી, ભારે ભૂલ. એમાં એનો સર્વનાશ હતો. હેમગિરિ પર ભારે તપ કરીને એણે એ અધિકાર મેળવ્યો હતો, માંગવું હતું...
છેલ્લા બે-અઢી દાયકાથી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવાના સમાચાર આવતા હતા અને અંગ્રેજી માધ્યમની શાળાઓ મશરૂમની જેમ ખૂલી જતી જોતા હતા કેમ...
ભારતને ૧૯૪૭માં આઝાદી મળી તે પછી ૭૨ વર્ષ સુધી ભારતને સૈન્યની ત્રણેય પાંખોના વડાના રૂપમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દાની જરૂર પડી...
સુરત SMC ના કેટલાક વિસ્તારમાં ગટરનું અને પીવાનું પાણી ભેગું થતાં ગંદુ અને ગંધાતું પાણી જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે અંગે...