ખરાબ હવામાન, સખત ઠંડી, આતંકવાદીઓના હુમલાના સતત ઝળુંબતા જોખમ અને કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે સુરક્ષાના મામલે કરેલા બફાટ છતાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની...
ભારતના શેરબજારને જાણે કેટલાક સમયથી ગ્રહણ લાગ્યું છે. અગાઉ માર્કેટ 62 હજારથી પણ વધુ સેન્સેક્સ પર પહોંચી ગયા બાદ રશિયા અને યુક્રેનના...
થોડા દિવસ પહેલાં આપણે સમાચાર વાંચ્યા હતા કે પાકિસ્તાનમાં ઘઉંના લોટનો ભાવ ૧૬૦ રૂપિયે કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જો ભારત સરકાર...
દર વર્ષે તા.26મી જાન્યુઆરીના રોજ દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રત્યેક નાગરિકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે...
બ્રિટીશ બ્રોડ કાસ્ટિંગ કોર્પોરેશન – બી.બી.સી. એ ગયા સપ્તાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરત્વે એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરી. તેનું ધ્યેય મોદી...
વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં ૧૨ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરી ૨૫૭ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારનાર અને ૭૧૩ લોકોને જખમી કરનાર યાકુબ મેમણને ફાંસી...
કોઇ પણ ચીજનો પ્રભાવ ખતમ કરવો હોય તો તેની ઉપેક્ષા જ કરવી જોઈએ. જો કોઈ પુસ્તકનો, નાટકનો કે ફિલ્મનો વિરોધ કરવામાં આવે...
સુરત શહે રને સતત સ્વચ્છતા સર્વેક્ષણના એવોર્ડ મળી રહ્યા છે. કઇ રીતે મળે છે એ રામ જાણે મોટા ભાગે મુખ્ય માર્ગો સિવાય...
ચીન સામે ભારતની વેપાર ખાધ 100 અબજ ડોલર જેટલી થઈ છે જે ભારતના અર્થતંત્રને નુકસાનકર્તા છે. આપણા દેશની નિકાસ કરતાં આયાત વધુ...
એક અતિ શ્રીમંત શેઠ ગિરધારીલાલ હતા. તેમની પાસે સાત પેઢી ખાતાં ન ખૂટે તેટલી સંપત્તિ હતી અને એટલે શેઠને પોતાની સંપત્તિનું ગુમાન...