મચ્છરકો કભી કમજોર નહીં મત સમજના! ઘૃણા તો રાખવી જ નહીં. મચ્છરૂ એ માત્ર જીવ નથી, એક અનુભવ છે અને ફિલોસોફર છે...
ભગવાને માનવોને જન્મ આપી મૃત્યુલોકમાં સૃષ્ટિનો આનંદ લેવા મોકલ્યાં.બધા જીવ બોલ્યા, ‘પ્રભુ, સાંભળ્યું છે સૃષ્ટિ ખૂબ જ સુંદર છે અનેક સુખો છે...
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિનો અમલ થયાને બે વર્ષ પૂરાં થઇ ગયાં છે. પ્રાથમિકમાં અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિકના શિક્ષણ ક્ષેત્રમાં તો...
સમગ્ર દેશમાં એકસરખા આડકતરા વેરા તરીકે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થાનો આરંભ ૨૦૧૭માં કરવામાં આવ્યો તે પછી તેમાં ઘણા...
દર વર્ષે આપણને ચોમાસાનાં બેવડા સ્વભાવનો અનુભવ થાય છે. એક સ્વભાવ છે જીવન આપનાર અને બીજો છે જીવન ખોરવી નાખનાર, નષ્ટ કરનાર....
ભાદરવા મહિનાની પૂનમથી શરૂ કરીને શ્રાદ્ધપક્ષ ભાદરવા મહિનાની અમાસ સુધી ચાલે છે. પૂનમે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેમનું મૃત્યુ પૂનમના દિવસે...
બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિથી લઈને આજની તારીખ સુધી સમગ્ર વિશ્વ અમેરિકાની જાગીર જેવું રહ્યું છે. અમેરિકા પાસે એટલી બધી લશ્કરી અને આર્થિક તાકાત...
આપણા દેશમાં કાયદો ક્યારે કોને લાગુ પડે તેનો આધાર વ્યક્તિ કઈ છે, તેનું સ્ટેટસ શું છે, તે રાજકારણમાં કયો રોલ ભજવે છે,...
આપણી સનાતની પ્રજા આપણા વાર તહેવારો વ્રત કથાઓ હોય કે સામાજિક ધાર્મિક ઉત્સવો હોય પહેલા કરતા વધુ દંભ દેખાડામાં ઉજવવામાં પડી હોવાનું...
આજકાલ જીએસટીના દરોમાં સરકાર દ્વારા છૂટ આપવાની જાહેરાતોની ચર્ચા છે. ત્યારે જણાવવાનું કે દરેક રાજ્યોમાં એસજીએસટી અલગ છે. જેમાં રાજ્યોના ઉદ્યોગોમાં લાગુ...