દુનિયામાં મનુષ્ય સૌથી હોંશિયાર પ્રાણી ગણવામાં આવે છે છતાં આપણે મનુષ્યોએ પંખીઓ પાસેથી ઘણું શીખવા જેવું છે. કોઈ પણ પંખી જોજો, જ્યારે...
જ્યારથી વિસ્તાર અને વર્ચસ્વની લડાઈઓ શરૂ થઈ છે ત્યારથી વિશ્વમાં વિવિધ દેશો વચ્ચે લડાઈ શરૂ થઈ છે. બે-બે વિશ્વયુદ્ધ થવા છતાં પણ...
બિહારમાં નીતીશકુમારે રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું એ પછી એમના પુત્ર નિશાંતની જેડીયુમાં એન્ટ્રી પછી શું? નવા મુખ્યમન્ત્રીનું નામ જાહેર થયું નથી. ભાજપના...
લોકસભામાં અગ્રણી ભાગીદાર ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ૨૭૨ની સાદી બહુમતીના આંકડાથી ઘણી નીચે હોવા છતાં અસ્તિત્વનાં બે વર્ષ પૂર્ણ થવાના આરે છે...
હાલમાં દુનિયામાં યુદ્ધ-યુદ્ધ ચાલી રહ્યું છે. યુએસ- ઈઝરાયેલ વિરૂદ્ધ ઈરાને તો અમેરિકાના 1945-46નું યુદ્ધ હિરોશિમા- નાગાસાકિને યાદ કરાવી દીધું. ભારી તબાહી તે...
આજે જ્યારે મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાઈલ-અમેરિકા વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે તેવી નાજુક પરિસ્થિતિમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કોર્ની ભારતની 4 દિવસની મુલાકાતે આવી...
વૈચારિક મતભેદ વ્યક્તિ, વ્યક્તિએ હોઇ શકે. જેમાં પરિવાર સંસ્થા, રાજકારણ, સાહિત્ય કે અન્ય કોઇ પણ ક્ષેત્રે હોઈ શકે. પ્રત્યેક વ્યક્તિની માનસિકતા કે...
ગલ્ફના યુદ્ધને કારણે ભારત સરકારની ઊર્જાનીતિની પોકળતા છતી થઈ ગઈ છે. ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયું ત્યારે આપણને કહેવામાં આવ્યું હતું કે દેશમાં...
1942માં તત્ત્વચિંતક આલ્બર્ટ કામુએ લખ્યું હતું કે જીવનનો સૌથી મૂળભૂત પ્રશ્ન એ છે કે શું જીવન જીવવાયોગ્ય છે કે નહીં. આજે જ્યારે...
મિથિલા નગરીનો એક ગરીબ શુદ્ર અયોધ્યામાં રહેવા આવ્યો. તે મા સીતા અને ભગવાન રામનો પરમ ભક્ત હતો. તે શ્રી રામજીનાં મંદિરોમાં દર્શન...