સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે રખડતાં કૂતરાંઓ સંબંધિત કેસોમાં એક નવો આદેશ જારી કર્યો તેનો દેશભરનાં જીવદયાપ્રેમીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી...
તાજેતરના આંકડાઓ ચોંકાવનારા છે. મોબાઇલની સ્ક્રીન પર આંગળીઓ ફેરવવાની આદત હવે ડિજિટલ અંધાપા તરફ દોરી રહી છે. સરકારી હોસ્પિટલ અમદાવાદમાં પ્રતિ વર્ષે...
તા. 17-1-26ના મિત્રમાં વિનોદભાઈ પટેલે આ વિષે છણાવટ કરી. અભિનંદન. માનવ જિંદગી જીવવા માટે છે, મરવા માટે નથી. આજના AI યુગમાં ગળાકાપ...
એક ગામના છેવાડે એક ગરીબ મજૂર રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે બાળકો હતાં.તે રોજ સવારે મજૂરી કરવા જતો અને સાંજ સુધી...
ઉત્તરાખંડના જ્યોતિર્મઠના 46મા વડા અથવા “શંકરાચાર્ય” સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ યોગી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે 18 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે...
આ પૃથ્વી ઉપર ૮૪ લાખ અવતાર છે તેમ કહેવાય છે, પણ આમાંથી માણસ એક જ એવું જૈવિક એકમ છે કે, જે વારસાગત...
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે તાજેતરમાં સંપન્ન થયેલો મુક્ત વેપાર કરાર (FTA) એ માત્ર આર્થિક દસ્તાવેજ નથી, પરંતુ ૨૧મી સદીના બદલાતા...
સમાજમાં વ્યક્તિ પાસે નાણાં હોય, પરંતુ સાથે વિવેકબુધ્ધિની સુધ્ધાં જરૂર, હિત એમાં જ રહેલું છે. ભારતમાં એવાં અસંખ્ય ધર્મસ્થળો જોવા મળે જેનો...
તા. 22-1-26ના ગુરુવારના શુભ દિવસે મહા સુદ ચોથને રોજ આપણા શહેરમાં ઠેરઠેર પ્રત્યેક ગણેશ મંદિરમાં શ્રીગણેશ ભક્તોએ ગણપતિની સાલગીરીહ ભાવપૂર્વક ધામધૂમથી ઉમંગ...
બાંધકામ કાર્યમાં શ્રમજીવી પરિવારનો ફાળો અતિ મહત્ત્વનો હોય છે. એમના પરિશ્રમ વિના બાંધકામ-ચણતર શક્ય જ નથી. અન્ય પ્રદેશમાંથી આવતાં હોવાથી પરિવાર સહિત...