ગુજરાત રાજ્યના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ – ૨૦૧૦માં લેવાયેલ ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨નાં પરિણામોની જાહેરાત થઈ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને વિરોધ પક્ષે એકપક્ષી વાર્તાલાપ તરીકે ક્ષુલ્લક ગણાવે પણ હીકકત એ છે કે...
એક સામાજીક પ્રાણી મનાતા માણસના જીવનમાં લગ્ન વિચ્છેદ કે છૂટા છેડા એ દુ:ખદ સામાજીક બાબતોમાંની એક બાબત છે, જો કે અમુક સંજોગોમાં...
નિયમોનું કેન્દ્રિકરણ અને સ્થાનિક સત્તામંડળોની ઉદાસીનતા ક્યારેક વિચિત્ર પરિસ્થિતિઓને સર્જે છે. ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં વિવિધ સરકારી યુનિવર્સિટીમાં કુલપતિશ્રીની લાયકાત માટે પ્રશ્નો ઊભા...
ભારતે હાલમાં નવી વિદેશ વેપાર નીતિ ખુલ્લી મૂકી છે જેને ભારત સરકારે ગતિશીલ અને પ્રતિભાવ આપે તેવી વિદેશ વેપાર નીતિ ગણાવી છે....
વર્ષ ૨૦૧૬ના નવેમ્બરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ટી.વી. પર આવીને નોટબંધીની જાહેરાત કરી તે સાથે ભારતે તેનું અર્થતંત્ર ‘કેશલેસ’ બનાવવાની...
માનવજાતના આરોગ્યની રક્ષા કરવી હોય તો સુરક્ષિત વૈવિધ્યસભર પૌષ્ટિક ખોરાક મેળવવા માટે કુદરતી ખેતી અપનાવવી આવશ્યક છે. ખેડૂતોને જેના ઉપર એક સમયે...
સોનાની મૂરત ગણાયેલા સુરતમાં સદીઓથી દેશ પરદેશનાં લોકો રોજીરોટી માટે આવે છે પણ છેલ્લાં 60 વર્ષથી આ પ્રમાણ અત્યંત વધી ગયું છે....
યુગાન્ડાના કાળમુખા એ 1972માં ક્રુર શાસક ઈદી અમીને એક ફતવો બહાર પાડ્યો કે આફ્રિકા સિવાયની તમામ પ્રજા ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી એવા તમામ...
આમ તો છેલ્લા કેટલાક સમયથી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ઓછા થાય છે.અને એનુ એક કારણ એ પણ ખરૂં કે આ કળા ‘કલાસ’ માટે...