500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. 22 જાન્યુઆરીએ એટલે કે આજે રામલલા સંપૂર્ણ હિન્દુ વિધિ-વિધાન...
નેહાબેન શાહએ તેમના પત્રમાં કુદરત મૃત્યુ દ્વારા વિખૂટા પાડેલ જીવન સાથીઓ અંગે અને સ્ત્રી કરતા પણ પુરુષની જે કફોડી હાલત થાય છે...
એક રીયુનીયન હતું જુના મિત્રો ભેગા થયા અને જૂની વાતો અને જુના સપનાઓ યાદ કરીને હસી રહ્યા હતા.મસ્તી મજાક બાદ વાતોએ સિરિયસ...
ભારતમાં ભગવાન રામચન્દ્ર જન્મ્યા હતા એ બાબતે ઇતિહાસકારોમાં કોઇ વિવાદ નથી પરંતુ ઇતિહાસના કયા ચોક્કસ કાળ ખંડમાં એ થઇગયા તે વિષે થોડો...
ઈરાન આજકાલ ચર્ચામાં છે. ઈરાક અને સીરિયા પર હુમલા કર્યાના એક દિવસ બાદ ઈરાને પાકિસ્તાનની સીમા પર મિસાઈલો છોડી હતી. આ ડ્રોન...
થોડો સમય અગાઉ પાકિસ્તાની સેનાના કાફલા પર થયેલા બે હુમલામાં ઓછામાં ઓછા 14 સૈનિકો માર્યા ગયા હતા. આતંકીઓએ ગ્વાદર અને મિયાંવાલીમાં ટ્રેનિંગ...
અયોધ્યામાં પાંચસો વર્ષ પછી ભવ્ય રામ મંદિર નિર્માણનું સ્વપ્ન પૂરું થયું છે. હિન્દુઓ ની આસ્થા રામ જન્મભૂમિ પર રામ મંદિર નું નિર્માણ...
હાલના તબક્કે જેટલી પણ સરકારી બેંકો ચાલે છે, એ તમામનું વ્યવસ્થા તંત્ર તદ્દન ખાડે ગયેલું છે. સરકારી બેંકોનાં કર્મચારીઓ તથા અધિકારીઓ ગ્રાહકો...
તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ ને ગુરૂવારના રોજ વડોદરાના હરણી તળાવમાં થયેલ હોડી દુર્ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના કમોતથી વડોદરા સહિત સમગ્ર...
એક યુવાને જાત મહેનતે પોતાનું સ્ટાર્ટ અપ શરુ કર્યું ..રાત દિવસ જોયા વિના મહેનત કરી અને ધીમે ધીમે સફળતા મળવા લાગી …થોડા...