સરકારે દેશમાં એક જ ટેક્સ લાગુ રહે અને તેનો લાભ વેપારીઓને મળે તે માટે જીએસટીનો કાયદો લાગુ કર્યો. જીએસટીના કાયદામાં પણ સરકારે...
સુપ્રીમ કોર્ટે ચંડીગઢના મેયરની ચૂંટણીને લોકશાહીની હત્યા ગણાવીને તેમાં બહુ મોટી ગરબડ થઈ હોવાનો નિર્દેશ આપ્યો છે. ૩૦ જાન્યુઆરીએ યોજાયેલી ચંડીગઢ મેયરની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્ન આપવાની જાહેરાત કરી...
સ્વતંત્ર ભારતના અમૃત પર્વે ગામડામાં અને શહેરોમાં રહેતાં યુવકોની સામાજિક, આર્થિક સ્થિતિ, તેઓમાં ગુણાત્મક અને સંખ્યાત્મા સ્વરૂપમાં સમૂહ સંચાર માધ્યમો સાથેના સંપર્કનું...
તાજેતરમાં જ સાંપ્રત સમયની સરકારના ગતિશીલ ગુજરાતના વિકાસના ઓછાયા તળે તળ સુરત આખું મેટ્રો રેલ પ્રોજેક્ટનાં કારણોસર જયારથી મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ...
જ્યાં નૈસર્ગિક સૌંદર્ય હોય, પંખીઓનો કલરવ સંભળાતો હોય અને સર્વત્ર સાદગી જોવા મળે તો સમજવું કે તમે સુખી અને સમૃદ્ધ છો. આ...
કાકાસાહેબ કાલેલકર દેશભક્ત તો ખરા જ, પણ સાથે સાથે આધ્યત્મિક જીવ પણ હતા. તેમણે એક સમય હિમાલય પ્રવાસ જવાનું નક્કી કર્યું. આ...
સુરત એરપોર્ટને ઓફીશ્યલી ઇન્ટરનેશલનો દરજ્જો મળ્યા બાદ સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ ગયું જે ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સૌ પ્રથમ સમાચાર પ્રસિધ્ધ થયા હતા. જાણી...
૫૩ વર્ષની કાનૂની લડાઈ પછી આવેલા મહત્ત્વના ચુકાદામાં ઉત્તર પ્રદેશની બાગપત કોર્ટે ગઈ કાલે બાગપત જિલ્લાના બર્નાવા ગામમાં એક પ્રાચીન ટેકરા સંબંધિત...
આપણાં તમામ સરકારી તંત્રો પોથીમાંનાં રીંગણાં જેવાં છે. જ્યારે બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે એકબીજાનાં મેળાપીપણામાં તથા એકબીજાંની મીલીભગતથી બધું સુમેરે ચાલ્યાં...