આપણા ઉત્સવોમાં ‘રથયાત્રા’ ખૂબ મહત્ત્વપૂર્ણ ધર્મોત્સવ છે. સેંકડો વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ મનાવાતો રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળતી આ રથયાત્રા...
આપણે ભગવાનની સર્જન અને વિસર્જન શક્તિને સમજવાથી માનવનું માન કેવી રીતે ઓગળે છે તે સમજ્યા. આ અંકમાં ભગવાનની આ કર્તૃત્વશક્તિને હજી ઊંડાણથી...
અસલની જૂની કહેવત છે કે ‘લાલો લાભ વગર લોટે નહીં’ અર્થાત્ જીવન વ્હવહારમાં જે વિચારોનું ચલણ ચાલે છે તે સિક્કાની 2 બાજુઓ...
એક રાજાનું અકાળ મૃત્યુ થયું. તેનો પુત્ર નાનો હતો, તેથી રાજમાતાએ રાજયનો કારભાર સંભાળી લીધો. યુવરાજને રાજ-કાજ માટે તૈયાર કરવામાં માતાએ ખૂબ...
માણસની પ્રકૃતિ જ છે તેથી તેની પાસે જે છે તે તરફ તેનું ધ્યાન નથી પરંતુ જે નથી તે માટે તે ઝંખ્યા કરે...
દેશમાં જ્યાં સ્થિરતા અને શાંતિની જરૂર છે, કોમ કોમ વચ્ચે સુમેળની જરૂરિયાત છે, ત્યાં ભાજપ ઠેરઠેર અસ્થિરતા અને અશાંતિ ઉત્પન્ન કરી કોમ...
અમે નવા – સવા બિલ્ડીંગમાં જ્યારે રહેવા આવ્યા ત્યારે કોઇનો પણ પરિચય નહિ અને કોરોનાને કારણે ઝાઝુ કોઇને પણ મળાતું નહિ પણ...
સ્ટાર પ્લસ TV પરથી તા. 1 મેથી 19 જૂન 8 હપ્તામાં દર રવિવારે સાંજના 7 થી 8 સુરસામાક્ષી ભારત રત્ન લતા મંગેશકરને...
આજકાલ એવું જોવામાં આવી રહ્યું છે કે આપણા હિંદુ ધર્મમાં પેસી ગયેલા દૂષણો વિરૂધ્ધ કોઈ અવાજ ઊઠાવે છે અને કહેવાતા હિંદુત્વવાદીઓ તરત...
સરકારી તમામ સેવાઓમાં પહેલા સૌથી શ્રેષ્ઠ ટપાલ સેવા કહેવાતી પણ હમણાંથી તેમની સેવાઓનું સ્તર કથળ્યું છે. માત્ર ટપાલ વહેંચતી બાબતે જ નહિ...