એક યુવાન ડ્રાઈવર. નામ સાગર. બહુ મહેનત કરે. દિવસે ડ્રાઈવરની નોકરી કરે અને પછી 2 કલાક આરામ કરી, આખી રાત ભાડાની ટેક્સી...
1937માં એટલે કે ભારતની આઝાદીની સત્તાવાર જાહેરાત થઇ તેના એક દાયકા પહેલા ભારતમાં લોકોને એક પ્રકારનું સ્વશાસન મળ્યું હતું. જેમાં મર્યાદિત મતાધિકાર...
સખત ગરમીએ ભારતમાં ઘઉંનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું થવાની શક્યતા જોતા સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જેના પગલે અનેક...
માણસની બુદ્ધિમાં જયારે તમોગુણ વધે છે ત્યારે તે ભ્રમિત થઇ કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા જેવા દુર્ગુણોમાં પણ અમૃતનો અનુભવ કરવા લાગે...
મીનાબેન વ્યાસ હાલ મુંબઈ સ્થિત નિવૃત્ત શિક્ષક પણ મૂળ સૂરતી. પિતા ગિજુભાઈ ભટ્ટ સ્વાતંત્ર્ય સેનાની અને વરાછા ગુરુનગર સોસાયટીના ગુરુગણ વચ્ચે ઉછરેલું...
કદમદાસ બાઉલનો આશ્રમ લગભગ 60 Km દૂર હતો. અમે રધુનાથગંજ પહોંચ્યા હતા. ત્યાં સમાચાર મળ્યા કે તમે મહોત્સવ (માચ્છાબ)માં કેમ ન પહોંચ્યા?...
અગાઉના લેખમાં બ્રહ્માજી દ્વારા માનસપુત્રોની ઉત્પત્તિની સમજૂતીમાં પહેલા માનસપુત્ર ‘મરિચી’ થી ‘કશ્યપ’ થયા અને કશ્યપના લગ્ન ‘દક્ષ પ્રજાપતિ’ની 12 પુત્રીઓ સાથે થયા...
ઇસુ ખ્રિસ્તની સોચ સામાન્ય માણસો કરતાં ઘણી ઊંચી હતી. તેઓ કહે છે, ‘તમારા શત્રુઓને પણ ચાહો.’ પ્રાચીન શાસ્ત્રોમાં લખ્યું છે : ‘Tit...
લક્ષ્મીદેવીએ કહ્યું, ‘હે પ્રભુ! આપ તો 14 ભવનના અધિપતિ છો. 33 કરોડ દેવદેવતાઓના સ્વામી છો અને બ્રાહ્મણ ઋષિ વૈકુંઠમાં આવીને તમારા પર...
યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહારાજ ધૃતરાષ્ટ્ર માટે સંદેશો મોકલ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો આ સંદેશ કહે છે –(શ્લોક – 40થી...