યોગ અને તંત્ર સાથે મળીને તંત્રયોગ થાય છે. તંત્ર મંત્રો દ્વારા યોગને સિદ્ધ કરે છે. મંત્રોની ઉપાસનાથી ષટ્ચક્રોની સિદ્ધિ મળે છે. રૂદ્રયામલ...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે હાલમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપતું લગભગ પ૦ વર્ષ જુનું રક્ષણ દૂર કર્યું છે અને અમેરિકી રાજ્યોને એ બાબતનો...
બપોરે ઢાંકાની બળબળતી લૂમાં પણ સુહરાવર્દીને જલદીથી મળવાની તલપ હતી. સાંજે કાર્યક્રમમાં તો મળવાના જ હતા, પરંતુ બાઉલ કે (કલાકાર માત્ર)ને ગોઠડીમાં...
સૂર્યવંશ’ની સમજુતી પછી હવે ‘ચન્દ્રવંશ’ને સમજીએ. અગાઉ બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક ‘મહર્ષિ અત્રિ’ની જાણકારી આપણે પ્રાપ્ત કરી હતી કે જેઓ હાલના મન્વન્તરના...
ઈશ્વરનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ એટલે શ્રી ગુરુમહારાજ. બાળપણથી માતા-પિતાના આધ્યાત્મિક સંસ્કારોથી પ્રભાવિત, ગુરુમહારાજના શરણાપન, મુદમંગલમય મહાપુરુષો અને સંતસેવી, શ્રી સ્વામી અભિરામ પરિવાર,...
દુર્ગુણરૂપી ઝેર જે આપણામાં ઘર કરી ગયું છે તે દૂર કરવા નિષ્ઠા – સમજપૂર્વકના પ્રયાસો સાવ નિષ્ફળ તો નહીં જ જાય. લોભની...
કુહાડીનો ઘા પોતાના માથા પર લઇને ભગવાન વિષ્ણુએ ભરવાડને ગૌહત્યા પાતકમાંથી બચાવ્યો પણ ચોલ રાજાના ડરથી તે ગાયને મારતો હતો એટલે રાજા...
ધર્મ એટલે ઈશ્વર અને માનવ વચ્ચેનો સંબંધ. આ સંબંધ સાચવવા કેટલાક નીતિ – નિયમો બનેલ હોય છે. જેમાં અમુક નિયમો ઈશ્વરે જાતે...
યુધિષ્ઠિરના ધૃતરાષ્ટ્રને અને સર્વસભાસદોને, એમ બંને સંદેશાઓ કહ્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ પુનઃ પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. હવે, ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો...
જગન્નાથ સાથે જોડાયેલી બે રસપ્રદ વાતો છે. પ્રથમ વાર્તામાં, શ્રી કૃષ્ણ તેમના મહાન ભક્ત રાજ ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં દેખાયા અને તેમને પુરીની નદી...