હમણાં નજીકના ભૂતકાળમાં ગ્રિષ્મા હત્યા કેસનો ચુકાદો આવ્યો અને તેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. પરંતુ કયા ગુના હેઠળ કઈ સજા થઈ...
વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર વારાહ (ડુક્કર) અવતાર છે. પણ હવે ડુક્કરના હૃદયને માનવશરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડીકલ સેન્ટરમાં ડો....
જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝોઆએ જ્યારે પોતાની પાર્ટીના સભ્યના પ્રચાર અર્થે કાર્ય કરતાં હતાં ત્યારે એકદમ નજીકથી ગોળીમારી તેમની હત્યા કરી દેવામાં આવી....
એક વખત સાગર રાજને બહુ ઘમંડ થયો કે, ‘હું કેટલો વિશાળ છું …મારી અંદર કેટલા જીવો રહે છે …હું મારા પાણીની વરાળ...
ચોમાસાના સર્વાધિક વરસાદમાં તરબોળ ગુજરાતના ઘણા ઇલાકાઓ મેઘતાંડવથી હેરાન પરેશાન છે. આ વખતનો વરસાદ તો 8 થી 18 ઇંચ સાંબેલાધારે વરસે છે....
મોદીજીએ વડાપ્રધાન બનતા પહેલા એવું કહ્યું હતું કે, જ્યારે પણ રૂપિયો ડોલરની સામે તૂટે છે ત્યારે માત્ર રૂપિયો જ નહીં પરંતુ કેન્દ્ર...
ગયા અંકમાં જોયું કે ખૂબ જ નાની વયથી બાળકમાં નિષ્ફળતાનાં બીજ રોપાઇ જતાં હોય છે. વિવિધ વર્તનોની અસરના લીધે નાના બાળકને એની...
ઘણાં લોકોને મોંએ એક કકળાટ સાંભળીએ છીએ ‘મારાં તો નસીબ જ ફૂટેલાં છે, ન તો કોઇ દિવસ કોઇ લોટરી લાગે કે ન...
મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે એનો આનંદ તો હૈયે હોય જ પણ વરસાદમાં પૂરતી વ્યવસ્થાને અભાવે અનેક ગરીબ લોકોએ હેરાન થવું...
શિક્ષક સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ. ચાણક્ય એ આવું કહ્યું જ નથી. સાધારણ વ્યક્તિ ક્યારેય શિક્ષક...