હું જે ભારતીય વિદ્વાનની વધુ પ્રશંસા કરું છું એ છે પ્રોફેસર આન્દ્રે બેટીલે. 15મી સપ્ટેમ્બરના રોજ તેમનો નેવુંમો જન્મદિવસ ઉજવશે. બંગાળમાં જન્મેલા...
સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ શનિવાર ગીધ દિવસ તરીકે ઓળખાય છે. રાજા રવિ વર્માનું પ્રસિદ્ધ ચિત્ર રાવણ દ્વારા “ગીધનો શિકાર” ખૂબ વખણાયેલું છે. કેરેલામાં...
વર્તમાન યુગમાં મોબાઈલ અતિ ઉપયોગી માધ્યમ છે. પરંતુ કયારેક ઘણી વ્યક્તિઓને સ્થળ કે કાળનું ‘જ્ઞાન’ નથી રહેતું! પછી એ સિનેમા ઘર હોય,...
1893માં દેશમાં ગણપતિ ઉત્સવ શરૂ થયો ગુજરાત અને મહારાષ્ટ્ર વિગેરેમાં તારીખ ૭મી માહે સપ્ટેમ્બરથી ૧૦ દિવસ સુધી સતત ગણપતિ દાદાનો ધર્મોત્સવ ઠેરઠેર...
હાલમાં ટુટક ટુકટ વરસાદ તથા ગાજવીજ વરસાદ અને રાત્રીના સમયમાં વિજળી થાય ત્યારે ભજીયા ખાવાની મજા જે અસલ સુરતી હોય તેનાથી રહેવાય...
શહેરમા સમાજને ઉપકારક એવી ઘણી પ્રવૃતિઓ થતી રહે છે અને એમાં ઘણી નાની સંસ્થાઓ પણ મોટું યોગદાન આપીને લોકોનું ધ્યાન આકર્ષતી હોય...
રસ્તા, પાણી, ગટર, સ્વાસ્થ્ય અને ભણતર પાયાની સુવિધા છે અને તે પૂરી પાડવી સરકારની ફરજ છે. આ વાત સામાન્ય માણસોથી લઇ અધિકારીઓ...
બાંગ્લા દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉતાવળમાં તેમનો દેશ છોડીને ભારતમાં દિલ્હી નજીકના લશ્કરી એરપોર્ટ પર ઉતર્યાં તેને...
ભારત દેશમાં દર 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. આપણી જિંદગીમાં માતા-પિતા...
એક નગરના નગર શેઠ બહુ દાનવીર હતા તેમણે પોતાના નગરમાં અને આજુબાજુના પ્રદેશમાં મંદિર બનાવવા, પરબો બાંધવા, વિદ્યાલય બાંધવા, કુવો ખોદવા જેવા...