આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી, પકોડા, વડાપાઉં, પિત્ઝા, બર્ગર વગેરેને જોખમી ખાદ્યપદાર્થ જાહેર કરી જયાં વેચાણ થતું હોય ત્યાં કયો ખાદ્ય પદાર્થ કેટલો...
બિહારમાં મતદાર યાદીની સઘન સુધારણાનાં મુદ્દે દેશનાં મુખ્ય વિપક્ષોનો ઊહાપોહ ‘ચોર મચાએ શોર’ કહેવતને સાચી ઠેરવે છે. દાયકાઓથી કેટલાક રાજ્યોમાં બાંગ્લાદેશી, રોહિયા...
વિશ્વભરમાં સત્યનાં પૂજારી તરીકે જાણીતા મો.ક.ગાંધી- મહાત્માની પદવી પામી અમર થઇ ગયા. પૂજનીય કક્ષાએ પહોંચેલા ગાંધીનાં ગુજરાતની ગૌરવશાળી ગાદીને કેટલાક લેભાગુઓએ ખાદીનાં...
હાલમાં જ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને ૨૦ નિદોર્ષ માણસોનો ભોગ લેવાઈ ગયો, ૪૦ વર્ષ જૂનો બ્રિજ કોઈ સમારકામ ન થવાથી સ્પાનનાં...
આજની દરેક સમસ્યાનાં મૂળ ભૂતકાળમાં રહેલાં હોય છે. એટલે જ તો ઇતિહાસનું આગવું મહત્ત્વ છે. જાણીતી ઉક્તિ છે કે ઇતિહાસમાંથી આપણે એટલું...
યુદ્ધગ્રસ્ત દેશ યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને ૧૬ જુલાઈએ ફાંસી આપવામાં આવશે. નિમિષાને સ્થાનિક વ્યક્તિ અને તેના...
ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ પાંચ દેશોનો પ્રવાસ પૂરો કર્યો છે-ઘાનાથી ગયાના સુધી, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, નામિબિયા અને છેલ્લે રિયોમાં બ્રિક્સ...
આઝાદી પછી આજ દિવસ સુધી જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ ગમે તે ઘટના માટે સરકારને દોષિત ઠેરવવામાં આવતી. અરે ડુંગળીનાં...
સરકારી તંત્રની આ પ્રતિક્રિયાત્મક વૃત્તિ, જેમાં ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના કે ખાડીપૂરના પૂર પછી જ કાર્યવાહી થાય છે, નાગરિકો તરીકે આપણને વધુ...
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારે સુરક્ષા વચ્ચે શરૂ થયેલી અમરનાથ યાત્રા અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે. એવા અહેવાલો છે કે બરફમાંથી...