રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 100 વર્ષ પહેલાં વિજયાદશમીના શુભ તહેવાર પર કરવામાં આવી હતી. આ યુગમાં, સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદ્ગુણી...
છેલ્લા ઘણાં સમયથી આરબીઆઈ દ્વારા સતત રેપોરેટમાં વધારો કરવામાં આવી રહ્યો હતો. ફુગાવાને અંકુશમાં લેવાના નામે આ રેપોરેટ વધારવામાં આવી રહ્યો હતો....
લોકશાહીના ચાર મજબૂત સ્તંભો છે. જેના પર આ દેશ સરળતાથી ચાલી રહ્યો છે. ચારેય એકબીજાથી સ્વતંત્ર છે. દેશમાં મજબૂત અને સ્થિર વ્યવસ્થા...
દુનિયામાં બધાં લોકો એકબીજાની સાથે સંકળાયેલા છે અને પરસ્પારવલંબી છે. કોઈ ભલેને એમ મને કે મારે કોઈની જરૂર નથી, તો એ એના...
વિશ્વમાં ગુજરાત અને ગરબા એકબીજાના જાણે પર્યાયરૂપ બની ગયા છે. તો વર્તમાન યુગમાં શેરી ગરબા ધીમે ધીમે લુપ્ત થતા જતા હોય એમ...
આજકાલ મોબાઇલનો અતિરેક વધી જવાથી તેનાથી થતા નુકસાનો વિશે વધુ માહિતી આવે છે. યુવાપેઢી પર અને બાળકો પર મોબાઇલ વધારે અસર કરી...
થોડા દિવસ પહેલા વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યા પ્રમાણે જી.એસ. ટી. દરોમાં ફેરફાર એક ક્રાંતિકારી પગલુ છે. અને આ પગલાથી ભારતની આર્થિક...
ગુજરાત સરકારે પેંશનરોને આરોગ્યકાર્ડ આપવાનું નક્કી કર્યું. સારી વાત છે. તેની વ્યવસ્થામાં ખામીઓને કારણે વડીલોને ધક્કા ખાવાનો વારો આવે છે. ટ્રેઝરી ઓફિસે...
એક યુવાન લેખક, સિદ્ધહસ્ત નવલકથાકાર પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે ‘‘મને તમારો શિષ્ય બનાવી દો. મને તમારી સાથે રાખો. હું...
અહીં એ પ્રશ્ન છે કે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં સંસાર છોડી દેનાર રાષ્ટ્રપિતાને આપણે કેમ ભૂલ્યા નથી! એક હ્રસ્વ-દીર્ઘના ફરકથી પ્રજાસત્તાક ભારતે અઢળક...