દેવ, દાનવો, સૃષ્ટિના રચયિતા બ્રહ્મા,સૃષ્ટિના પાલનકર્તા વિષ્ણુ,નારદજી અન્ય ઋષિઓ મહાદેવ પાસે અમૃત કુંભ મેળવવા માટે શું કરવું તે પૂછવા આવ્યા.સમુદ્રમંથન કરવાનું નક્કી...
આપણને લાગે કે કોવિડ-19 સામેની લડાઇ રસીની પ્રાપ્તિ માટે અને કોને પહેલાં, કોને પછી અને કઇ કિંમતે મળે તે બાબતમાં હશે પણ...
કોરોના મહામારીમાં અને વાવાઝોડાના ઝંઝાવાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની એક તાજેતરની ઘટના ઝાઝી પ્રકાશમાં આવી નથી અને ચર્ચાના ચગડોળે ચઢી નથી! વાત એમ...
વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં ચીનના વુહાન શહેરમાં એક ભેદી રોગચાળો શરૂ થયો અને ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં તો ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાવા માંડ્યો....
‘સીટીપલ્સ’માંની રજુઆત ખરે જ આનંદદાયક છે. સુરતની સુમુલ ડેરીના દૂધવાળી તથા જીવરાજની મરમર પત્તીમાંથી બનતી સોનેરી કલરની ‘ચા’ સાથે ‘ગુજરાતમિત્ર’ વાંચવાની, સુરતના...
૨૧મી મેના ‘ગુજરાતમિત્ર’ અખબારની શુક્રવારની લોકપ્રિય કોલમની ‘સીટીપલ્સ’ પૂર્તિમાં બહુ જાણીતી વાતની યાદ અપાવી છે. ચા પીતાપીતા સવારમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના ન્યુઝ વાંચવાની...
આ જૂના જમાનાની વાત છે, એક ગામમાં બે ખેડૂત રહે. એકનું નામ મગનલાલ, બીજાનું નામ છગનલાલ. બંનેની જમીનપણ બાજુ બાજુમાં આવી હતી....
જીવનમાં એકલા રહેવું કઠીન છે .સ્વામી સચ્ચિદાનંદજી કહે છે, “ જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે. સંબંધોની બાબતમાં મનુષ્યનો...
મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે…૧૮ દિવસ સુધી પિત્રાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ધમાસાણ યુદ્ધ થયું….લોહિયાળ જંગ થયો…બને પક્ષે ઘણી...
વાઈફોને ઉલ્લુ બનાવવી એ ડાબા હાથનો ખેલ નથી. એ લાગણીશીલ છે, સહનશીલ છે, સંવેદનશીલ છે, આધારશીલ છે, પણ સૈયો સીધો ચાલે ત્યાં...