કોરોના મહામારીને લઈને હાલમાં દેશનું અર્થતંત્ર ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ સમયે સમાચાર આવ્યા કે દુબઈમાં નવો નિયમ આવી રહ્યો છે....
આશ્રમમાં એક થોડો ભણવામાં નબળો શિષ્ય હતો.તેને ગુરુજી જે શીખવે તે સમજવામાં અને અભ્યાસ યાદ રાખવામાં બહુ તકલીફ પડતી.ન જલ્દી તેને કંઈ...
કોરોના મહામારીને એક વર્ષ વીતી ગયું છે. પણ શાળા હોય, દવાખાનાં હોય કે પોલીસના કાયદો વ્યવસ્થાના નિયમો હજુ સુધી નાગરિક અધિકારોની લેખિત...
‘ઘાલમેલવાળા મિડીયા’ એવી પક્ષના એક પ્રવકતા સંબિત પાત્રાની ટકોર સહિતની ભારતીય જનતા પક્ષની ઘણી ટકોરવાળી ટવીટસ ટવીટર પાસે છે. ભારતીય જનતા પક્ષે...
દેશના જાણીતા અને કંઇક વિવાદાસ્પદ એવા યોગગુરુ બાબા રામદેવે હાલમાં એલોપથી ચિકિત્સાપદ્ધતિ અને એલોપથી ડોકટરો વિરુદ્ધ જે ઉગ્ર નિવેદનો કર્યા તેના પછી...
તાજેતરના ‘સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાકાળ દરમિયાન બેરોજગારીમાં જબરજસ્ત વધારો થયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં જ...
હું બાળકોને પૂછું છું કે મારા વ્હાલા બાળકો શું તમને રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ કયારે થયો હતો તે ખબર...
કોવિદના બીજા ઘાતક મોજા પછી દેશમાં લાખો લોકોની દશા બગડી છે. આર્થિક વિટંબણાથી તો દેશના ઉદ્યોગપતિઓ સિવાય દરેકની હાલત ઘણાં વર્ષો માટે...
કોરોના કાળમાં ઘણાએ એકલતા અનુભવી હશે. પણ જેને એકલતાને એકાંતમાં ફેરવતાં આવડ્યું એઓ સ્વસ્થ રહ્યા. એકલતામાં માણસનું મન દુઃખી રહે છે, જયારે...
ડો. મંથન શેઠે તેમની દર્પણપૂર્તિની કોલમમાં મ્યુકરમાયકોસિસ થવાના કારણ વિશે સારી ચર્ચા કરી છે. કોરોના દરમ્યાન સામાન્ય લોકો પોતાની રીતે દવા પસંદ...