ભ્રષ્ટાચાર તો રાજા રામના વખતમાં પણ હતો એમ કહીને લોકો જ આ ભ્રષ્ટાચારી કર્મચારીઓને છાવરતા હોય તો તે બિલકુલ ચલાવી ન લેવાય....
છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ પેપરમાં રોજબરોજ થતા આપઘાત વિશે જાણવા મળે છે. ખૂબજ નજીવી બાબતમાં લોકો અમૂલ્ય જીવન ટૂંકાવી દેતા હોય છે....
જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓ હવે મોલમાં મળી રહે છે. અને મોલમાં જે રીતે દરેક સામગ્રીની ગોઠવણી હોય, તે જ રીતે નાની દુકાનોમાં...
ઉત્તર પ્રદેશના બીજનોરમાં એક વોટ્સએપ ગ્રુપ કે જેમાં અસંખ્ય સભ્ય હતા; આ ગ્રુપમાં પી.ડી.એફ રૂપે એક આકર્ષક આમંત્રણ પત્રિકા આવી. આતુરતા વશ...
ભારતમાં લોકશાહી જીવંત રાખવા માટે બધા નાગરિકો પોત પોતાના વિચારો અને પાર્ટીના નેતાઓ અલગ અલગ વાત વિચાર રજૂ કરતા હોય છે અને...
આશ્રમમાં એક નિયમ હતો. રોજ સાંજે ગુરુજી પ્રવચન આપતા અને ગુરુજીના પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનો દોર શરૂ થતો. બધાં શિષ્યો પોતાના મનને મૂંઝવતા...
બિહારમાં એનડીએની ઐતિહાસિક જીત બાદ ભાજપ સૌથી વધુ બેઠકો સાથે એનડીએમાં મોટા ભાઈની ભૂમિકામાં છે પણ નીતીશકુમાર ફરી મુખ્યમંત્રી બન્યા છે. દસમી...
મતદારોના ઘરે ઘરે જઈને ચકાસણી કરી મતદારયાદી સુધારણા માટેની કામગીરી હાલમાં ગુજરાતમાં ચાલી રહી છે. આ કામગીરી માટે 4 ડિસે. સુધીનો સમય...
વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હારમાંથી આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) હજુ બહાર પણ આવ્યું ન હતું કે પાર્ટીના પહેલા પરિવારમાં મતભેદના સમાચારો આવવા...
એક અતિ શ્રીમંત શેઠ ભગવાનના પરમ ભક્ત. દિલથી પ્રભુની સેવા કરે. દાન ધર્મ કરે અને પોતાનો વ્યાપાર નીતિથી સંભાળે… આ શ્રીમંત શેઠ...