ચન્દ્રગુપ્ત મૌર્યનો ભવ્ય રાજ દરબાર હતો.ગુનેગારોને રાજાની સમક્ષ રજૂ કરવાનો સમય હતો.એક પછી એક ગુનેગારો રાજાની સમક્ષ રજૂ કરવામાં આવતા હતા. ચન્દ્રગુપ્ત...
ઘણાને ખબર નહીં હોય કે બેસવાના અધિકાર માટે વેપારી સંસ્થાઓમાં કામ કરતા કામદારોની લાંબી લડત ચાલી છે. ઘણા કિસ્સાઓમાં તેમને તેમની 10-12...
ગત સપ્તાહે ગુજરાતના નવા પ્રધાનમંડળની રચના પછી નવા મંત્રીઓએ કેટલો અભ્યાસ કર્યો હતો તેની ઉપર ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરી, રાજયના...
ચીનમાં ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં એક રહસ્યમય રોગના કેસો દેખાવા માંડ્યા, આ રોગ એક નવા પ્રકારના કોરોનાવાયરસને કારણે સર્જાઇ રહેલો હોવાનું જણાયું, ધીમે...
દીલ એક મંદીર સમાન છે. આપણી પ્રવૃત્તિનું પ્રતિબિંબ એમાં પડતું હોય છે. આપણી માનસિક સ્થિતિ પર અસર કરે તેવા અનેક પરિબળો સક્રિય...
સાહેબગીરી કરનાર કયારેય માનનો અધિકારી હોતો નથી. આપણા વહીવટની ઇમાનદારી વેચી નાંખનાર વહીવટી અધિકારી, ગ્રાહકના મનમાં છુપો રોલ તો હોય જ છે....
હમણાં – હમણાં સુરતના એફ.એમ. રેડિયો ઉપર અવિરત સરકારી જાહેરાતો પ્રસારિત થતી રહે છે. મુંબઇથી પ્રસારિત થતા વિવિધભારતીના ગીત-સંગીતના મનોરંજનના કાર્યક્રમોના પ્રસારણને...
ભગવાનની મૂર્તિ સામે ઊભા રહી, બે હાથ જોડી, આંખો બંધ કરી, ઇચ્છિત વસ્તુની યાચના કરવી તે પ્રાર્થના નથી. બીજા લોકો માટે સતત...
હાલમાં જ મુંબઈની વડી અદાલતે આપેલા આદેશમાં સમાજની માન્યતાને પણ પ્રાધાન્ય અપાયું અને એ માન્યતા સમાચાર પત્રો અને સોશીયલ મિડિયાની હેડલાઈન બની...
તા.22/9ના ગુજરાતમિત્રમાં જાણીતા લેખકશ્રી સમકિત શાહનો લેખ ‘ટુ ધ પોઇન્ટ’ વાંચ્યો જેમાં લોકપ્રિય સમાચાર ચેનલ NDTV જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા ખરીદાઇ...