આયો રે આયો રે આયો રે…..’ભાદરવો’ આયો રે..! ઓયયેઓ…ફેણિયા..! મને પણ ખબર છે કે, આ ગીતમાં ‘ભાદરવો’ ને બદલે ‘સાવન’ શબ્દ આવે..!...
કુદરતે માણસને બુદ્ધિ આપી છે. બુદ્ધિ એટલે પોતાની આસપાસની પરિસ્થિતિનું નિરીક્ષણ, વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા, યાદ રાખવું અને તે મુજબ ભવિષ્યમાં...
વિશ્વ ખૂબ નાનુ બની ગયું છે તેમ કહેવાય છે તે બાબત વિશ્વના નાણાકીય અને આર્થિક ક્ષેત્રને માટે તો ખૂબ યથાયોગ્ય કહી શકાય...
આધુનિક કાળમાં પણ જો એક શ્રદ્ધાસંપન્ન ગૃહસ્થ ધારે તો શ્રુતરક્ષાનું કેટલું મોટું કાર્ય કરી શકે તેનું ઉદાહરણ બિકાનેરનો શ્રી અભય જૈન ગ્રંથાલય...
યુ.કે.ના નિષ્ણાતો દ્વારા ભારત સહિત દુનિયા ભરતી હોસ્પિટલોમાં કરવામાં આવેલા એક વિશ્વવ્યાપી કોરોના આરોગ્ય અભ્યાસને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું ટાઈટલ આપવામાં આવેલ છે....
શિક્ષણ ક્ષેત્રે ઘણી મોટી ખોટ આ કોરોના કાળ દરમિયાન વર્તાય છે અને એ છે બાળકોની ઘટતી જતી માનસિક સમજશક્તિ, બાળકના મગજ ઓનલાઈન...
અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધપક્ષ હોય છે. પિતૃઓની મરણતિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવું. તિથિ...
ગુજરાતના મુખ્યમંત્રી બાદ સમગ્ર પ્રધાન મંડળને બદલીને નવા નિશાળીયાઓના હાથમાં ગુજરાતનું ભાવિ સોંપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય વિશ્લેષકોને અચંબામાં નાખી...
ઘણી વ્યકિતના મુખે એવું સાંભળવા મળ્યું હતું કે ‘જયાં પૈસો કામ આવે ત્યાં પૈસો જ કામ આવે અને જયાં માણસની જરૂર હોય...
વેક્સિનેશનની અસરકારકતા અંગેના માત્ર સુરતના જ આંકડા લઇએ તો શહરેમાં વેક્સિનેશનના 8 માસમાં કુલ 32.73 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી દીધો...