પહેલાં હિન્દુ રાજાઓ સુપરપાવર હતા ત્યાર પછી મુસ્લિમો અને મોગલ સુપરપાવર થયા અને બ્રિટિશરો આવતાં બ્રિટન સુપર પાવર થયું અને તેણે દુનિયાના...
હમણાં થોડા દિવસ પહેલાં વોટ્સએપ ગ્રુપમાંથી એક મેસેજ આવ્યો, જે હકીકત ન હોય, પરંતુ એમાં માણસાઇને ઉજાગર કરતી ઘણી જ અગત્યની વાત...
દરેક પિતાના ભાગ્યમાં પુત્રી નથી હોતી. રાજા દશરથ પોતાના ‘ચારેક દીકરાઓની જાન લઈને’ જયારે રાજા જનકના દ્વાર પર પહોંચ્યા ત્યારે રાજા જનકે...
એક યુવાન તીર્થયાત્રા પર નીકળ્યો. ગોકુલ મથુરા પહોંચ્યો.ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે તે નીકળ્યો. રસ્તામાં સાથે તેણે એક નાની થેલીમાં થોડાં ફળ અને...
પદ્મ એવોર્ડ 1950 થી આપવાનું શરૂ થયું અને 1978, 1979, 1993, 1997 અને 2020 સિવાય દર વર્ષે વિવિધ લોકોને અપાતા આવ્યા છે....
ગાંધીજી માનતા હતા કે માણસ પોતાના હ્રદયને કોરે તો અંદરથી તેનો મૂળ ધર્મ જ બહાર આવે, ગાંધી જન્મે હિન્દુ હતા, પણ તેમનું...
દર વર્ષે દિવાળીના તહેવારો પુરા થાય અને શિયાળો શરૂ થાય કે દિલ્હીમાં હવાના પ્રદૂષણનો કકળાટ શરૂ થઇ જાય છે. આવું છેલ્લા અનેક...
જિંદગીની વાસ્તવિકતા જ્યારે પીડાજનક હોય ત્યારે મનુષ્ય કલ્પનાની દુનિયામાં વિહરવા લાગે છે. જે લોકો પોતાની અંગત જિંદગીમાં દુ:ખી હોય તેઓ ડ્રગ્સનું સેવન...
થોડા સમય પહેલા જ શહેરના કોટ વિસ્તારના સોની ફળીયામાં આવેલ ટીનએજર્સ ટેલરના માલિકનું તેમની દુકાન પાસે જ અકસ્માતમાં મોત થયું! દુ:ખદ કરૂણાંતિકા!...
ગુજરાત રાજ્યમાં 16000 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને 144થી વધુ બેટો વિકાસથી અછૂતા છે. બેટોમં પિરોટન આઇલેન્ડ, શિયાળ બેટ, દ્વારકા બેટ છે....