કોરોનાવાયરસના રોગચાળાને કારણે ખૂબ લથડી ગયેલું દેશનું અર્થતંત્ર ફરી પૂરપાટ દોડવા માંડ્યું છે તેવા સરકારના દાવાઓ વચ્ચે હાલમાં દેશના અર્થતંત્ર અંગેના બહાર...
ખેડૂત આંદોલનમાં અરાજકતા ફેલાવનારા તત્ત્વો ઘૂસ્યા હોવાનું 26મી જાન્યુઆરીને ઘટના બાદ સાબિત થઇ ગયું હતું પરંતુ હવે ધીરે ધીરે લોકોનાં દિમાગમાં એ...
રામજન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો માટે પણ કાનુની લડાઈ શરૂ થશે...
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 ના અમલથી હાલની શિક્ષણ પ્રણાલીમાં માળખાકીય અને ગુણાત્મક ફેરફાર આવશે. તેમાં ઘણી કંપનીઓ શામેલ થશે, તેમના સ્વરૂપમાં...
આ વર્ષે ફેબ્રુઆરી મહિનો હજી તો પૂરો પણ નહીં થયો અને દેશના અનેક વિસ્તારોમાં ગરમી શરૂ થઇ ગઇ. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ...
છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ભારતીયોની જાણે દશા બેસી જવા પામી છે. એક તરફ નોટબંધી, જીએસટીને કારણે ધંધામાં મંદી હતી ત્યાં કોરોનાએ કમર...
દેશભરમાં ખળભળાટ મચાવી દેનાર અને દેશના બેન્કિંગ ઇતિહાસના સંભવત: સૌથી મોટા કૌભાંડ એવા પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી એવા નીરવ મોદીને પ્રત્યાપર્ણથી ભારત...
માણસના રોજબરોજના જીવન માટે ઉપયોગી કે આવશ્યક એવા ઘણા પ્રાકૃતિક સ્ત્રોતોની તંગી એ આજના સમયમાં કોઇ નવી વાત નથી. દુનિયામાં વધારે પડતી...
6 માર્ચના રોજ દિલ્હીમાં ખેડૂત આંદોલનના સો દિવસ પૂરા થઈ ગયા છે. સો દિવસના આંદોલનનું પરિણામ આજ સુધી મળ્યું નથી. સરકાર અને...
છેલ્લા એક વર્ષથી કોરોનાએ આખા વિશ્વને ધમરોળી નાખ્યું છે. એક વર્ષ થવા છતાં પણ કોરોનાથી મુક્તિ મળી નથી. કોરોના વાયરસ પણ દિવસેને...