આ મહિનાની ૧૪મી તારીખે કેન્દ્ર સરકાર દ્વારા લશ્કરી ભરતી માટે એક નવી યોજના જાહેર કરવામાં આવી જેને અગ્નિપથ નામ આપવામાં આવ્યું. આ...
ભારતમાં પ્રદૂષણ અને તેમાં પણ હવાનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે તે હવે જગજાહેર વાત છે. ભારતની રાજધાની દિલ્હી એ વિશ્વનું...
કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન કરતાં ‘અગ્નિપથ’ યોજના રજૂ કરી છે. આ સ્કીમ...
જ્યારથી ઇન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી એટલે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના લોકોમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ડેની સમજ થોડી વધી ગઇ...
કેન્દ્ર સરકારે શરૂ કરેલી અગ્નિપથ યોજના હવે કેન્દ્ર સરકાર માટે જ અગ્નિપથ સમાન બની રહી છે. આ યોજનાના વિરોધમાં દેશના અનેક વિસ્તારોમાં...
દેશની ઘણી આર્થિક પ્રગતિ થઇ છે અને લોકોનું જીવન ધોરણ ખૂબ સુધર્યું છે એવો આપણી સરકારનો દાવો છે પરંતુ આ દાવા સામે...
આખા વિશ્વને ધમરોળી નાખી લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ શાંત પડી નથી ત્યાં વિશ્વમાં ફરી એક વધુ મહામારીએ આકાર લેવા...
એમ કહેવાય છે કે માણસે શસ્ત્ર તરીકે સૌપ્રથમ પથ્થરનો ઉપયોગ કર્યો, તેના પછી ધીમે ધીમે તેના શસ્ત્રો વધુ ઘાતક બનતા ગયા. ઝાડની...
દેશમાં કેટલા રાજકીય પક્ષો હશે? આના જવાબમાં જેઓ રાજકારણમાં બહુ મર્યાદિત રસ લે છે અને બહુ મર્યાદિત જ્ઞાન ધરાવે છે તેવા લોકો...
નુપુર શર્માએ પયગંબર સાહેબ વિરૂદ્ધ જે ટીપ્પણી કરી હતી તેને દેશ અને દુનિયા તમામ ઠેકાણે વખોડવામાં આવી રહી છે. કોઇપણ ધર્મ વિષે...