શિક્ષણમાં હવે બધું પૂર્વવત્ થવાના સંજોગો છે. કોરોના મહામારીએ આપણા જીવન પર વ્યાપક અસરો પાડી છે. પણ બધું સામાન્ય અને પૂર્વવત્ થાય...
નિત્યના કાર્ય પ્રમાણે પ્રાર્થનાને હજી વાર હતી એટલે ગાંધીજી સાંજે ફરવા નીકળ્યા. રસ્તામાં એક મુલાકાતી મળવા આવતા હતા. તેમણે પોતાનો સામાન જમીન...
લાલ કિલ્લા પર ખેડૂતોના હિંસક પ્રદર્શનની વચ્ચે હિંસા અને અહિંસાની ચર્ચા છેડાઈ છે. 30 જાન્યુઆરી વચ્ચે આવીને જાણે બૂમો પાડીને કહી રહી...
એક તરફ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેની સ્મૃતિમાં દેશ 26 મી જાન્યુઆરીએ 72 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં મશગુલ હતો ત્યારે રાજધાની દિલ્હીમાં...
લોકશાહીના પાયાનાં મૂલ્યોમાં સ્વતંત્રતા સ્વીકારવામાં આવી છે અને સ્વતંત્રતાનો નાગરિક હક્ક એટલે વ્યક્તિસ્વાતંત્ર્ય. વ્યક્તિસ્વાતંત્ર્યમાં માલિકીપણાનો ભોગવટો સમાયેલો છે અને માલિકીપણાની સ્વતંત્રતા એટલે...
હાલના નાણાંકીય વર્ષ 2020-21 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) અર્થતંત્રમાં ઊંડો ઘટાડો થયો હતો, કારણ કે કોરોનાને નિયંત્રિત કરવાના નામે લોકડાઉન થઈ...
એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા...
એક કરિયાણાની દુકાનમાં ઉંદર ઘુસી આવ્યો.ઉંદરે વિચાર્યું અહીં તો ભોજન જ ભોજન છે તે ખુશ થી આમ તેમ દોડવા લાગ્યો.દુકાનના માલિકે ઉંદરને...