ભગવાન શંકરની અર્ધનારીશ્વર પ્રતિમાથી પ્રેરિત થઈને સ્વિત્થરલેન્ડનાં મનોવિજ્ઞાની કાર્લ હયુંગએ ૧૯૩૬માં માનવસ્વભાવમાં રહેલ પરસ્પર વિરોધાભાસી વર્તનની સમજ આપી. ક્લેક્ટિવ કોમ્યસનેસ અને ક્લેકટીવ...
ધારણા મુજબ જ પીઢ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે પક્ષના નવા પ્રમુખપદે ચૂંટાયા છે. ૨૪ વર્ષના લાંબા ગાળા પછી બિનગાંધી પરિવારના કોઇ ઉમેદવારે...
“કોંગ્રેસ”…. ખૂણામાં બેઠેલો એક “શબ્દ”રડી રહ્યો હતો, ઉપેક્ષિત અસહાય અને નિરાશ. એને રડતો જોઈ એની પાસે ગયા અને પૂછ્યું કે તું કોણ...
કેટલીક વાર મહત્ત્વની બાબતો સમાચાર ચક્રમાંથી બહાર આવે છે અને તેથી જ તેના પર ભાર આપવાનું ચાલુ રાખવું જોઇએ. વાચકો અને દર્શકોમાંથી...
‘ખેલદિલી ’શબ્દ ‘ખેલ’ ઍટલે કે રમત સાથે સંકળાયેલો છે. રમતમાં અને રમતવીરમાં અપેક્ષિત ઍવી ઉદારતા અને મનનું ખુલ્લાપણું આ શબ્દ દ્વારા વ્યક્ત...
ચીનના સામ્યવાદી પક્ષની ૨૦મી કોંગ્રેસ અત્યારે બીજિંગમાં ચાલી રહી છે જેમાં ચીનના નેતા શી ઝિંગપીંગે અખંડ ચીનની રચના કરવાનું વચન આપ્યું હતું....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના મેમાં સત્તા પર પાછા ફર્યા પછી ઘણાં મંદિરોની કોરિડોર વિકસાવી છે અને ઉદ્ઘાટન કર્યાં છે. કેમ? સાંસ્કૃતિક...
વાસ્તુશાસ્ત્રનો આધાર દિશા છે અને ખુદ ભૂગોળવિજ્ઞાન ચાર પ્રકારની ઉત્તર દિશાઓનો સ્વીકાર કરે છે (૧) ચુંબકીય ક્ષેત્રથી નિર્ધારિત થતી ઉત્તર દિશા (૨)...
હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.! હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો...
નૈતિક અધ:પતન! કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો નૈતિકતા છે અને અંધકારમય ભવિષ્યનું કારણ હોય છે નૈતિક અધ:પતન! અને શિક્ષણજગતમાં નૈતિક અધ:પતન એટલે...